NEW
Font size
WorksheetsDRAMA AND ART IN EDUCATION
Total questions: 15
Worksheet time: 15mins
નીચેનામાંથી ક્યા વેદમાંથી અભિનય લેવામાં આવ્યો છે?
From which of the following Vedas is the acting taken?
ઋગ્વેદ
Rig Veda
સામવેદ
Samaveda
યજુવેદ
Yajuveda
અથર્વવેદ
Atharva Veda
પર્વતોમાં જેમ સુમેરુ, પંખીઓમાં ગરુડ અને મનુષ્યમાં રાજા મુખ્ય છે, તેમ કલાઓમાં ચિત્રકલા સૌથી મોખરે છે. આ વાક્ય ક્યા પુરાણમાંથી લેવામાં આવ્યુ છે.
Just as the Sumeru in the mountains, the eagle in the birds, and the king in man, so painting is at the forefront of the arts. From which Purana is this sentence taken?
શિવ પુરાણ
Shiva Purana
વિષ્ણુ પુરાણ
Vishnu Purana
ગરુડ પુરાણ
Garuda Purana
ઉપરમાંથી કોઇ નહી
None of the above
હોલીનૃત્ય ક્યા રાજ્ય સાથે જોડાયેલુ છે?
Holi dance is associated with which state?
બિહાર
Bihar
પંજાબ
Punjab
રાજસ્થાન
Rajasthan
હરિયાણા
Haryana
રોલ પ્લે માટે કેટલો સમય રાખવામાં આવે છે?
How much time is reserved for role play?
5 to 7 minutes
4 to 6 minutes
5 to 8 minutes
4 to 7 minutes
આગગાડી નાટક નીચેનામાંથી કોણું છે
AAG-GADI play is one of the following
C.C. Mehta
Umashankar Joshi
Shahubuddin Rathore
None of the above
નીચેનામાંથી કોણ અભિનય સમ્રાટ તરીકે ઓળખાય છે?
Which of the following is known as the acting emperor?
Naresh Kanodia
Arvind Trivedi
Upendra Trivedi
None of the above
હેમુ ગઢવીના પત્નીનું નામ જણાવો.
Name the wife of Hemu Gadhvi.
નાનબા
Nanba
બાબુબા
Babuba
હરિબા
Hariba
માનબા
Manaba
બિરજુ મહારાજ ક્યા નૃત્ય સાથે જોડાયેલા છે?
Birju Maharaj is associated with which dance form?
Bharatnatay
Kuchipudi
Kathak
Manipuri
વિશ્વ વન દિન ક્યારે ઉજવાય છે?
When is World Forest Day celebrated?
March 21
21 February
January 21
July 21
નાટ્ય અને કલાનો વર્ગખંડમાં વિનિયોગ શા માટે કરવો જોઇએ?
Why should drama and art be used in the classroom?
સમસ્યાના ઉકેલ માટે
To solve the problem
પ્રત્યાયન ક્ષમતા માટે
For communication ability
માનવીય સંવેદનાના વિકાસ માટે
For the development of human consciousness
ઉપરના તમામ
all of above
Who is associated with Kumar Monthly?
કુમાર માસિક સાથે કોણ જોડાયેલા છે.
Ravishankar Raval
Kanu Desai
Rasiklal Parikh
Somalal Shah
સંગીત મકરંદ નામનો ગ્રંથ કોણે લખ્યો છે?
Who wrote the book 'Sangeet Makrand'?
Pandit Sarangdev
Pandit Narad
Pandit Ahobas
None of the above
In which year did Diwali receive Padma Shri?
1980
1985
1990
1995
When is Science Day celebrated?
18 February
February 24
28 February
May 1
નીચેનામાંથી કઇ સમસ્યાનું નિરાકરણ નાટ્ય અને કલા દ્વારા લાવી શકાય છે.
Which of the following problems can be solved through drama and art?
ગરીબી
Poverty
બેકારી
Unemployment
વસ્તી વધારો
Population growth
ઉપરની બધી જ
All of the above
