NEW
Font size
Worksheetsસામાજિક
Total questions: 10
Worksheet time: 5mins
અંગ્રેજોએ પ્લાસીના યુદ્ધ પછી કોને બંગાળ નો નવાબ બનાવ્યો?
સિરાજ ઉદ દૌલા
શાહ આલમ
મીરજાફર ને
મીરકાસીમને
નીચેના પૈકી કોણે અંગ્રેજોને બંગાળ, બિહાર અને ઓરિસ્સા ની દીવાની સત્તા આપી?
મોગલ બાદશાહ હૂમાયુએ
અવધના નવાબે
શાહ આલમે
નવાબ મિરઝાફરે
કયા ગવર્નર જનરલે ભારતમાં કાયમી જમાબંધી દાખલ કરી હતી?
લોર્ડ વિલિયમ બેન્ટિકે
લૉર્ડ કૉર્નવૉલીસે
લોડૅ હેસ્ટિગ્ઝે
વેલેસ્લીએ
ઝારખંડમાં હજારીબાગ આસપાસ કયા આદિવાસીઓનો સમૂહ રહેતો હતો?
મુંડા
કોલ
સંથાલ
કોયા
ભારતમાં કાયમી જમાબંધી ક્યારે દાખલ કરવામાં આવી?
1793
1739
1784
1782
કાયમી જમાબંધી માં જમીનદારે જમીન મહેસુલ ના કેટલા ભાગ અંગ્રેજ સરકારને આપવાના હતા?
પાચ
સાત
આઠ
નવ
રૈયતવાળી મહેસૂલ પદ્ધતિ ના પ્રણેતા કોણ હતા?
સર ટોમસ રો
લોડૅ મેકોલો
સર હોકીન્સ
થોમસ મૂનરો
થોમસ મુનરો કયા પ્રાંતના ગવર્નર હતા?
મદ્રાસ
મુંબઈ
કલકત્તા
સુરત
ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ ઇંગ્લેન્ડમાં નિકાસ કરવાની વસ્તુઓ માં કઈ મુખ્ય હતી?
ખેતપેદાશો
ગૃહ ઉદ્યોગ ની વસ્તુઓ
ઢાકાની મલમલ
રેશમી કાપડ
ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ ભારતમાં ખેતી નુ શું કર્યું?
વ્યાપારીકરણ
રાષ્ટ્રીયકરણ
ઉદારીકરણ
વૈશ્વિકરણ
