wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

105 દિનવિશેષ કવિઝ બળવંતરાય ઠાકોર

Total questions: 9

Worksheet time: 5mins

Name
Class
Date
1.

■ બળવંતરાય નું ઉપનામ જણાવો.

a)

વલ્કલ

b)

વત્સલ

2.

■ શ્રી બળવંતરાય ઠાકોરે સોનેટ કાવ્યપ્રકાર ને ખુબજ પ્રચલિત કર્યું.

a)

ખરું

b)

ખોટું

3.

■ શ્રી ઠાકોર નો જન્મ ક્યારે થયો હતો ?

a)

23/10/1869

b)

ઇ.સ.1996

4.

■ સોનેટ સર્જક શ્રી બળવંતરાય એ ક્યાં વિષયો સાથે સ્નાતક પરીક્ષા પાસ કરી ?

a)

ઇતિહાસ અને અર્થશાસ્ત્ર

b)

ગુજરાતી અને સાહિત્ય

5.

★ શ્રી ઠાકોર અધ્યાપક તરીકે ક્યાં ક્યાં સ્થળે કાર્ય કર્યું ?

a)

કરાંચી, અજમેર,વડોદરા, પૂના

b)

અમદાવાદ, સુરત,રાજકોટ, જામનગર

6.

■ નીચે આપેલ કૃતિઓ માંથી શ્રી ઠાકોર ની કૃતિઓ ને ઓળખો.

a)

મ્હારાસોનેટ,પ્રેમની ઉષા,મોગરો...

b)

પ્રભુ, ગંતવ્ય,શ્રીજી,ગોસળિયા

7.

★ શ્રી ઠાકોરે તેમની કૃતિઓમાં માત્ર સુખ અને પ્રેમનુજ નિરૂપણ કર્યું હતું.

a)

ખરું

b)

ખોટું

8.

◆ શ્રી ઠાકોર તેમના મિત્ર અને પરિચિતોમાં બલ્લુ કાકા/બ.ક.ઠા. નામે પણ જાણીતા હતા.

a)

ખોટું

b)

ખરું

9.

● શ્રી બળવંતરાય ઠાકોર વિશે નીચેના વિધાનો પ્રચલિત છે.

- વલ્કલ અને સેહની ઉપનામ

- પંડિતયુગ પ્રહરી

- અર્વાચીન ગુજરાતી સાહિત્ય માટે કાર્ય

કરનાર

a)

સત્ય

b)

અસત્ય