wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

વચનામૃત ગઢડા પ્રથમ પ્રકરણ – 7

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.

અન્વય કોને કહેવાય ?

a)

સહયોગી

b)

ઓતપ્રોત

c)

જૂદુ

d)

અનુસરનારું

2.

વ્યતિરેક કોને કહેવાય ?

a)

જૂદુ

b)

સાથે

c)

જોડાયેલું

d)

સમન્વય

3.

વચનામૃત ગઢડા પ્રથમ પ્રકરણ-7 નું શીર્ષક શું છે ?

a)

મોક્ષ નું દ્વાર

b)

અન્વય-વ્યતિરેક

c)

ભાગવત ધર્મ

d)

તત્ત્વનું

4.

मम योनिर्महत् ब्रह्म – આ ક્યા શાસ્ત્રનો શ્લોક છે ?

a)

વેદ

b)

ભાગવત

c)

સત્સંગી જીવન

d)

શ્રીમદ્ ભગવદ્ગીતા

5.

કોલસામાં અગ્નિ વ્યતિરેક છે કે અન્વય રૂપે છે ?

a)

વ્યતિરેક

b)

ઓતપ્રોત

c)

અન્વય

6.

મનુષ્યના કેટલા શરીર હોય છે ?

a)

3

b)

7

c)

2

d)

1

7.

સૂક્ષ્મ શરીર કેટલા તત્ત્વોનું બનેલું છે ?

a)

11

b)

5

c)

24

d)

19

8.

સ્થૂળ શરીર શેનું બનેલું છે ?

a)

પંચભૂત

b)

૨૪ તત્વ

c)

5 પ્રાણ

d)

પૃથ્વી

9.

અગ્નિથી તપેલા લોખંડમાં અગ્નિ કેવી રીતે રહ્યો છે ?

a)

એકસમાન

b)

વ્યતિરેક

c)

અન્વય

d)

તપેલો

10.

ગઢડા પ્રથમ પ્રકરણના સાતમાં વચનામૃતમાં કેટલા તત્ત્વોનું અન્વય-વ્યતિરેકપણું બતાવ્યું છે ?

a)

5

b)

9

c)

4

d)

3