wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

ધો- 8 એકમ - 2 ભારતમાં બ્રિટીશ શાસન

Total questions: 50

Worksheet time: 25mins

Name
Class
Date
1.

ભારતમાં ગળી ઉત્પાદનની કેટલી પ્રથાઓ હતી ?

a)

એક

b)

બે

c)

ત્રણ

d)

ચાર

2.

ઈ.સ. 1820 માં ક્યા બે પ્રાંતમાં રૈયતવારી પદ્ધતિ લાગુ કરવામાં આવી હતી ?

a)

કલકતા અને મુંબઈમાં

b)

મુંબઈ અને મદ્રાસમાં

c)

દિલ્લી અને કલકતામાં

d)

કલકતા અને મદ્રાસમાં

3.

ઝારખંડ રાજ્યમાં હઝારીબાગ આસપાસ ક્યા આદિવાસીઓનો સમૂર રહેતો હતો ?

a)

મુંડા

b)

સંથાલ

c)

કોલ

d)

કાયા

4.

આદિવાસીઓ કોના નેતૃત્વમાં મુંડારાજ સ્થાપિત કરવા ઈચ્છતા હતા ?

a)

બિરસા મુંડાના

b)

ઠક્કરબાપા

c)

જુગતરામ દવેના

d)

આપેલ પૈકી એક પણ નહીં.

5.

બક્સરના યુદ્ધમાં વિજય મેળવીને અંગ્રેજોએ કોને વાર્ષિક 26 લાખ ખંડણી આપવાનું સ્વીકાર્યું ?

a)

મુઘલ બાદશાહ શાહઆલમને

b)

મુઘલ બાદશાહ બહાદુર શાહને

c)

અવધના નવાબને

d)

બંગાળના નવાળ મીરજાફરને

6.

નીચેના પૈકી કોણે અંગ્રેજોને બંગાળ, બિહાર અને ઓરિસ્સાની દવાની સત્તા આપી ?

a)

મુઘલ બાદશાહ શાહઆલમે

b)

મુઘલ બાદશાહ હુમાયું એ

c)

અવધના નવાબે

d)

બંગાળના નવાબ મીરજાફરે

7.

ક્યા ગવર્નર જનરલે ભારતમાં કાયમી જમાબંધી દાખલ કરી હતી ?

a)

લોર્ડ વિલિયમ બેન્ટિંક

b)

લોર્ડ કોર્નવોલિસે

c)

લોર્ડ હેસિંગ્સે

d)

લોર્ડ વેલેસ્લીએ

8.

ભારતમાં કાયમી જમાબંધી પદ્ધતિ ક્યારે દાખલ કરવામાં આવી હતી ?

a)

ઈ.સ. 1793 માં

b)

ઈ.સ. 1739 માં

c)

ઈ.સ. 1784 માં

d)

ઈ.સ. 1782 માં

9.

કાયમી જમાબંધીમાં અંગ્રેજ સરકારના એજન્ટ તરીકે કોણે કામ કરવાનું હતું ?

a)

ગણોતિયા એ

b)

ખેડૂતે

c)

ઇજારદારે

d)

જમીનદારે

10.

કાયમી જમાબંધીમાં જમીનદારે જમીન મહેસૂલના કેટલા ભાગ અંગ્રેજ સરકારને આપવાના હતા ?

a)

પાંસ

b)

સાત

c)

આઠ

d)

નવ

11.

કઈ મહેસૂલ પદ્ધતિને કારણે અન્નભંડાર તરીકે ઓળખાતું બંગાળ કંગાળ બન્યું ?

a)

રૈયતવારી પદ્ધતિને કારણે

b)

કાયમી જમાબંધીને કારણે

c)

મહાલવારી પદ્ધતિને કારણે

d)

હંગામી જમાબંધીને કારણે

12.

રૈયતવારી મહેસૂલ પદ્ધતિના પ્રણેતા કોણ હતા ?

a)

સર ટોમસ રો

b)

લોર્ડ મેકોલે

c)

સર હોકિન્સ

d)

થોમસ મુનરો

13.

થોમસ મુનરો ક્યા પ્રાતના ગવર્નર હતા ?

a)

મદ્રાસના

b)

મુંબઇના

c)

કોલકતાના

d)

સુરતના

14.

બ્રિટીશ મહેસૂલ દફતરમાં ગ્રામ અથવા ગ્રામના સમૂહ માટે ક્યો શબ્દ વાપરવામાં આવતો હતો ?

a)

ગ્રામીણ

b)

મહાલ

c)

વડવા

d)

હલાસ

15.

મહાલવારી જમીન મહેસૂલ પદ્ધતિમાં જમીન મહેસૂલ વસૂલ કરવાની જવાબદારી કોને સોંપવામાં આવી હતી ?

a)

પસાયતોને

b)

જમીનદારને

c)

મુખીને

d)

ખેડૂતને

16.

ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ ઇંગ્લેન્ડમાં નિકાસ કરવાની વસ્તુઓમાં કઈ વસ્તુ મુખ્ય હતી ?

a)

ખેતપેદાશો

b)

ગૃહઉદ્યોગની વસ્તુઓ

c)

ઢાકાની મલમલ

d)

રેશમી કાપડ

17.

ભારતમાં મહાલવારી મહેસૂલ પદ્ધતિ કોણે દાખલ કરી હતી ?

a)

સર હોકિન્સે

b)

સર ટોમસ રોએ

c)

થોમસ મૂનરોમે

d)

હોલ્ટ મેકેન્ઝીએ

18.

હોલ્ટ મેકેન્ઝી એ મહાલવારી જમીન મહેસૂલ પદ્ધતિ ક્યારે અમલમાં મૂકી ?

a)

ઈ.સ. 1818 માં

b)

ઈ.સ. 1824 માં

c)

ઈ.સ. 1822 માં

d)

ઈ.સ. 1939 માં

19.

ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ વ્યાપારીકરણ કરેલી ખેતપેદાશોમાં કઈ એક ખેતપેદાશનો સમાવેશ થતો નથી ?

a)

ગળીનો

b)

બાસમતી ચોખાનો

c)

કાચા રેશમનો

d)

કપાસનો

20.

બંગાળમાં થતી કઈ પેદાશ ઇંગ્લેન્ડના હાથમાં આવી જાય તો તેના માટે ઇગ્લેન્ડને સ્પેઇન અને ઇટાલી પર નિર્ભર ન રહેવું પડે ?

a)

કપાસ

b)

ગળી

c)

અફિણ

d)

કાચું રેશમ

21.

ગળી ક્યા કામમાં વપરાય છે ?

a)

માટી કામમાં

b)

રંગકામમાં

c)

સફાઇકામાં

d)

કડિયાકામમાં

22.

ગળીનો છોડ ક્યા પ્રદેશમાં થાય છે ?

a)

ઠંડા પ્રદેશમાં

b)

ગરમ પ્રદેશમાં

c)

રણ પ્રદેશમાં

d)

ડુંગરાળ પ્રદેશમાં

23.

ઈ.સ. 1970 સુધી યુરોપીય દેશો ગળીનો પુરવઠો ક્યા દેશોમાંથી મેળવતા હતા ?

a)

આફ્રિકન દેશોમાંથી

b)

આરબ દેશોમાંથી

c)

કેરેબિયન દેશોમાંથી

d)

એશિયાઈ દેશોમાંથી

24.

ભારતની ગળીનો ઉપયોગ શું રંગવામાં થતો હતો ?

a)

માટીના વાસણોને

b)

લાકડાની વસ્તુઓને

c)

રેશમી કાપડને

d)

સુતરાઉ કાપડને

25.

ભારતમાં ગળી ઉત્પાદનની કઈ પ્રથામાં છોડવા તૈયાર થાય ત્યારે કાપીને તેમને સીધા કારખાનામાં પહોંચાડવામાં આવતા ?

a)

નારંગ

b)

નિજ

c)

પોલો

d)

રૈયતી

26.

ભારતમાં ગળી ઉત્પાદનની કઈ પ્રથામાં ગળી તૈયાર થાય ત્યારે બાંધ્યા ભાવે કારખાનેદારને વેચવામાં આવતી ?

a)

રૈયતી

b)

રિન્ક

c)

નિજ

d)

સ્નેડર

27.

ગળી ભારતના ક્યા ભાગનો મહત્વનો પાક છે ?

a)

પશ્ચિમ ભારતનો

b)

દક્ષિણ ભારતનો

c)

ઉત્તર ભારતનો

d)

પૂર્વ ભારતનો

28.

કપાસ ભારતના ક્યા ભાગનો મહત્વનો પાક છે ?

a)

ઉત્તર ભારતનો

b)

દક્ષિણ ભારતનો

c)

પશ્ચિમ ભારતનો

d)

પૂર્વ ભારતનો

29.

ભારતમાં વેપારી પાકોના ખરીદ- વેચાણમાં કોનો પ્રભાવ હતો ?

a)

નિકાસકારોનો

b)

વેપારીઓનો

c)

દલાલોનો

d)

અંગ્રેજ કંપનીનો

30.

19મી સદીમાં ભારતમાં રહેતા જનજાતિઓના સમૂહોમાં ક્યા એક સમૂહનો સમાવેશ થતો નથી ?

a)

સંથાલ

b)

મુંડા

c)

ખોંડ

d)

વાંસફોડા

31.

સંથાલ જાતિના આદિવાસી સમૂહો વર્તમાન ઝારખંડમાં ક્યાં રહેતા હતા ?

a)

ગીરીડિહની આસપાસ

b)

પારસનાથ આસપાસ

c)

હઝારી બાગની આસપાસ

d)

લોહાર દેગાની આસપાસ

32.

મધ્ય ભારતમાં રહેતા ખોંડ જાતિના આદિવાસી સમૂહો કર્યો વ્યવસાય કરતા હતા ?

a)

પશુપાલનનો

b)

સ્થાયી ખેતીનો

c)

શિકાર કરવાનો અને વન્ય પેદાશોનો સંગ્રહ કરવાનો

d)

જેગલમાંથી માત્ર ઔષધિઓ અને જડીબુટ્ટીઓ એકત્ર કરવાનો

33.

સંથાલ જાતિના આદિવાસી સમૂહો કયો વ્યવસાય કરતા હતા ?

a)

ચામડાં કમાવવાનો

b)

પશુપાલન નો

c)

વન્ય પેદાશો એકઠી કરવાનો

d)

રેશમના કીડા ઉછેરવાનો

34.

છોટા નાગપુર આસપાસ કઈ જાતિના આદિવાસી સમૂહો રહેતા હતા ?

a)

ખોંડ

b)

મુંડા

c)

સંથાલ

d)

કોયા

35.

છોટા નાગપુરની આસપાસ રહેતા મુંડા જાતિના આદિવાસીઓ ક્યો વ્યવસાય કરતા હતા ?

a)

શિકાર કરવાનો અને વન્ય પેદાશો એકત્ર કરવાનો

b)

પશુપાલનનો

c)

રેશમના કીડા ઉછેરવાનો

d)

ચામડા રંગવાનો

36.

મધ્ય ભારતમાં કઈ જાતિના આદિવાસી સમૂહો રહેતા હતા ?

a)

લબાડીયા

b)

મુંડા

c)

ખોંડ

d)

ખોટ

37.

વન ગુજજર અને લબાડીયા જાતિના સમૂદાયો ક્યો વ્યવસાય કરતા હતા ?

a)

ઘેટા-બકરા પાળવાનો

b)

ગાયો - ભેંસો પાળવાનો

c)

ઘોડા ઉછેરવાનો

d)

ખેતી અને પશુપાલન

38.

કુલ્લુનો ગદ્દી અને કાશ્મીરનો બકરબાલ જનજાતિ સમૂદાય કર્યો વ્યવસાય કરતો હતો ?

a)

રેશમના કીડા ઉછેરવાનો

b)

કેશરની ખેતીનો

c)

ગાયો-ભેસો પાળવાનો

d)

ઘેટા-બકરા પાળવાનો

39.

ઓડિશાના જંગલમાં રહેતા ખોંડ સમુદાયના લોકો ક્યો વ્યવસાય કરતા હતા ?

a)

શિકાર કરવાનો અને વન્ય પેદાશો એકત્ર કરવાનો

b)

પશુપાલનનો

c)

ખેતીનો

d)

રેશમના કીડા ઉછેરવાનો

40.

કઈ જનજાતિના લોકો કપડાં વણવાનો, ચામડાં કમાવવાનો અને રંગકામનો વવસાય કરતા હતા ?

a)

લબાડીયા

b)

ખોંડ

c)

મુંડા

d)

સંથાલ

41.

આદિવાસી સમૂહો કેટલા પ્રકારની ખેતી સાથે સંકળાયેલા હતા ?

a)

એક

b)

બે

c)

ત્રણ

d)

પાંચ

42.

છોટા નાગપુરની મુંડા, ગોંડ અને સંથાલ જનજાતિના સમૂહો ક્યા પ્રકારની ખેતી કરતા હતા ?

a)

બાગાયતી

b)

સ્થળાંતરીય

c)

આર્ય

d)

સ્થાયી

43.

ઉલગુલાન ચળવળ ક્યારે શરૂ થઈ હતી ?

a)

ઈ.સ. 1895 માં

b)

ઈ.સ. 1887માં

c)

ઈ.સ. 1878 માં

d)

ઈ.સ. 1868 માં

44.

ઉલગુલાન ચળવળનો પ્રભાવ દક્ષિણ બિહારના ક્યા વિસ્તારમાં હતો ?

a)

મોતિહારી

b)

હઝારીબાગ

c)

પૂર્ણિયા

d)

છોટા નાગપુર

45.

બિરસા મુંડાનો જન્મ ક્યારે થયો હતો ?

a)

15 ડિસેમ્બર 1870 માં

b)

15 નવેમ્બર 1875 માં

c)

25 ઓગષ્ટ 1880 માં

d)

10 જાન્યુઆરી 1868 માં

46.

નીચેના પૈકી કઈ બાબત બિરસા મુંડાના બચપણ સાથે જોડાયેલ નથી ?

a)

ઘેટાં-બકરા ચરાવવા

b)

અખાડાની રમતો રમવી

c)

વાંસળી વગાડવી

d)

ખેલકૂદની રમતો રમવી

47.

બિરસા મુંડાએ બચપણમાં કોની કોની વચ્ચેના સંગ્રામની વાતો સાંભળી હતી ?

a)

મુંડા લોકો અને દીકુઓ વચ્ચેના

b)

સંથાલ લોકો અને દીકુઓ વચ્ચેના

c)

ખોંડ લોકો અને દીકુઓ વચ્ચેના

d)

કોયા લોકો અને દીકુઓ વચ્ચેના

48.

અંગ્રેજ સરકારે બિરસા મુંડાની ધરપકડ ક્યારે કરી હતી ?

a)

ઈ.સ. 1895 માં

b)

ઈ.સ. 1897 માં

c)

ઈ.સ. 1898 માં

d)

ઈ.સ. 1900 મા

49.

બિરસારાજનો ધ્વજ ક્યા રંગનો હતો ?

a)

કાળા રંગનો

b)

લાલ રંગનો

c)

સફેદ રંગનો

d)

વાદળી રંગનો

50.

બિરસા મુંડાનું અવસાન ક્યારે થયું હતુ ?

a)

ઈ.સ. 1895 માં

b)

ઈ.સ. 1897 માં

c)

ઈ.સ. 1898 માં

d)

ઈ.સ. 1900 માં