NEW
Font size
Worksheetsધોરણ - ૮ એકમ - પ અંગ્રેજ શાશન સમયની શિક્ષણ અને સમાજવ્યવસ્થા
Total questions: 40
Worksheet time: 20mins
અંગ્રેજોના આગમન પહેલાના ભારતીય શિક્ષણમાં નીચેનામાંથી કઈ બાબતનો સમાવેશ થશે ?
વિષયવાર પાઠ્યપુસ્તકો
મૌખિક શિક્ષણ
તાલીમ પામેલ શિક્ષકો
દરેક ધોરણ માટે અલગ વર્ગખંડો
ભારતની જૂની શૈક્ષણિક સંસ્થાઓ ઘટવા પાછળ કયા કારણને તમે જવાબદાર ગણશો ?
અંગ્રેજીના જાણકારની નોકરીઓમાં અગ્રતા
અંગ્રેજો દ્વારા રોજગારીની તકોમાં વધારો
ખેતીનો વિકાસ
કન્યા શિક્ષણ વિરુદ્ધ કાયદો ઘડવામાં આવેલ
કયા મુઘલ બાદશાહના સમયમાં ફારસી, ઉર્દુ અને સ્થાનિક ભાષાઓમાં શિક્ષણ અપાતું હતું ?
હુમાયુના
અકબરના
બાબરના
બહાદુરશાહના
મુઘલયુગના અસ્ત પછી શિક્ષણ આપતી સંસ્થાઓ કયા નામે ઓળખાતી હતી ?
પાઠશાળાઓ અને મસ્જિદો
મંદિરો અને મસ્જિદો
પાઠશાળાઓ અને મંદિરો
પાઠશાળાઓ અને મદરેસાઓ
ભારતમાં કઈ સાલ પછી અંગ્રેજી સત્તાનો પ્રારંભ થયો ?
ઈ.સ. 1657
ઈ.સ. 1717
ઈ.સ.1757
ઈ.સ. 1700
અંગ્રેજોના આગમન સમયે શિક્ષણ આપતી સંસ્થાઓ કયા નામે ઓળખાતી હતી ?
ગામઠી, દેશી, પંડ્યાની
ગામઠી, દેશી, ધુળિયા
ગામઠી, પંડયાની, ધૂળિયા
ગામઠી, ધૂળિયા, મહોલ્લાની
અંગ્રેજોના આગમન સમયે શિક્ષણ આપતી સંસ્થાઓમાં શિક્ષણનો અભ્યાસક્રમ કોણ નક્કી કરતું ?
વાલીઓ
શિક્ષક
શિક્ષણ સમિતિ
શાળા સંચાલક
ભારતમાં પશ્ચિમી ઢબે શિક્ષણ આપવાની શરૂઆત કોણે કરી ?
અંગ્રેજોએ
દેશી રાજાઆએ
ભારતના સમાજ સુધારકોએ
ભારતના શિક્ષિતોએ
ભારતમાં સૌપ્રથમ શિક્ષણ સંસ્થાની સ્થાપના કોણે કરી ?
વિલિયમ કેરેએ
માર્શમેને
એલેકઝાન્ડર ડફે
ચાર્લ્સ વુડે
ભારતમાં વિલિયમ કેર એ પક્ષી મીટર બે શિક્ષણ આપતી સંસ્થા કયાં અને ક્યારે શરૂ કરી ?
બહેરામપુરમાં ઈ.સ. 1768માં
સીરામપુરમાં ઈ.સ. 1789 માં
પુરલીયામાં ઈ.સ.1770 માં
મેદનીપુરમાં ઈ.સ. 1782 માં
સિરામપુરમાં કન્યા શાળાની સ્થાપના કોણે કરી હતી ?
ચાર્લ્સ વુડે
વિલિયમ કેરે
મેકોલેએ
માર્શમને
કયા પાદરી એ ભારતમાં પાશ્ચાત શિક્ષણ આપતી શાળાઓ સ્થાપી ?
રિચાર્ડસન્સ વુડે
એલેકઝાન્ડર ડફે
મેગલન પૂરે
ફ્રાન્સિસ માક્સે
ભારતમાં કઈ સાલથી અંગ્રેજી કેળવણી નો પ્રારંભ થયો ?
ઈ.સ. 1800 થી
ઈ.સ. 1803થી
ઈ.સ. 1893થી
ઈ.સ. 1835થી
ચાર્લ્સ વુડનો નીતિપત્ર - ખરીતો કઈ સાલમાં અમલમાં આવ્યો ?
ઈ.સ.1835માં
ઈ.સ. 1854માં
ઈ.સ.1862માં
ઈ.સ. 1885માં
ભારતમાં અંગ્રેજી શિક્ષણ શરૂ કરવાનું શ્રેય કોને ફાળે જાય છે ?
લોર્ડ હાર્ડિજના
લોર્ડ રિપનન
લોર્ડ વિલિયમ બેન્ટિંકના
લોર્ડ ડેલહાઉસીના
ભારતમાં કયા કમિશનને પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ દ્વારા આપવાની ભલામણ કરી ?
ઈ.સ.1835ના મેકોલે કમિશને
ઇ.સ. 1854ના થોમસન કમિશને
ઈ.સ. 1882ના હન્ટર કમિશને
ઈ.સ. 1882ના સેડલર કમિશને
ભારતમાં કયા કમિશનની માધ્યમિક કક્ષા સુધીનું શિક્ષણ પ્રાદેશિક ભાષામાં આપવાની ભલામણ કરી ?
સેડલર કમિશને
મેકોલે કમિશને
ચાર્લ્સ વુડના કમિશને
હન્ટર કમિશને
ઈસવીસન 1912 માં કોણે અંગ્રેજ સરકારને ફરજિયાત પ્રાથમિક શિક્ષણનો ઘડવા સૂચન કર્યું ?
રવીન્દ્રનાથ ટાગોરે
લોકમાન્ય તિલકે
ડો એની બેસન્ટે
ગોપાલ કૃષ્ણ ગોખલેએ
કયા ગવર્નર જનરલે ઈ.સ. 1801 માં કોલકત્તામાં ફોર્ટ વિલિયમ કોલેજની સ્થાપના કરી ?
લોર્ડ વેલેસ્લીએ
લોડ ડેલહાઉશીએ
લોર્ડ વિલિયમ બેન્ટીંગે
લોર્ડ વોરન હેસ્ટિંગ્સે
કોલકત્તામાં સ્થપાયેલી હિન્દુ કોલેજ ઇસ 1855 માં કઈ કોલેજ તરીકે ઓળખાઈ ?
વૈધનાથ હિંદુ કોલેજ
કોલકત્તા હિન્દુ કોલેજ
પ્રેસિડેન્સી કોલેજ
એલફિનિસ્ટન કોલેજ
ઈસવીસન 1780 માં કોલકત્તામાં મદરેસા (મુસ્લીમ ) કોલેજની સ્થાપના કોણે કરી હતી ?
માઉન્ટ બેટને
વેલેસ્લીએ
વિલિયમ બેન્ટિક
વોરન હેસ્ટિંગ્સે
જોનાથન ડંકને ઈ.સ. 1791માં કઈ કોલેજની સ્થાપના કરી હતી ?
બનારસ હિન્દુ કોલેજની
અલીગઢ મુસ્લિમ કોલેજની
બનારસ સંસ્કૃત કોલોજની
દિલ્લી સંસ્કૃત કોલેજની
નીચેના પૈકી કયા શહેરમાં લંડન યુનિવર્સિટીના નમૂના પ્રમાણે યુનિવર્સિટી ની સ્થાપના થઈ નહોતી ?
કોલકતામાં
મુંબઈમાં
અમદાવાદમાં
મદ્રાસ (ચેન્નઈ ) માં
કયા ગવર્નર જનરલે યુનિવર્સિટીને લગતો કાયદો બનાવ્યો ?
લોર્ડ કર્ઝને
લોર્ડ હાર્ડિજે
લોર્ડ રિપને
લોર્ડ કનિંગે
ઈ.સ. 1916માં કઈ યુનિવર્સિટી સ્થપાઈ હતી ?
અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી
બનારસ હિન્દુ યુનિવર્સીટી
દિલ્લી યુનિવર્સિટી
શાંતિનિકેતન વિશ્વ ભારતી યુનિવર્સિટી
ઈ.સ. 1946 માં ભારતમાં કુલ યુનિવર્સિટીઓની સંખ્યા કેટલી હતી ?
28
20
16
18
બોઝ સંશોધન કેન્દ્ર ક્યાં આવેલું છે ?
કોલકતામાં
ચેન્નઈમાં
દિલ્લીમાં
મુંબઈમાં
ખેતીવાડી કેન્દ્ર ક્યાં આવેલું છે ?
આણંદમાં
રૂડકીમાં
દિલ્લીમાં
અમૃતસરમાં
ઇજનેરી વિદ્યાને લગતું કેન્દ્ર ક્યાં સ્થપાયેલું છે ?
દહેરાદુનમાં
રૂડકીમાં
જમશેદપુરમાં
નાગપુરમાં
ભાંડારકર ઇન્સ્ટિટ્યુટ ક્યાં સ્થપાઈ હતી ?
પુણે ( પુના) માં
મુંબઈમાં
બેંગલુરુમાં
નાગપુરમાં
ઈ.સ. 1899માં હિન્દુ બાલિકા સરકારી વિદ્યાલયની સ્થાપના કોણે કરી હતી ?
રામકૃષ્ણ ભાંડારકર અને ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરે
દયાનંદ સરસ્વતી અને કેશવચંદ્ર સેને
દેવેન્દ્રનાથ ટાગોર અને બુથને
બુથન અને ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરે
ઈ.સ. 1873 સુધીમાં બ્રિટીશ ભારતમાં કેટલી કન્યા શાળાઓ હતી ?
1820
1962
1640
2160
બ્રહ્મોસમાજની સ્થાપના કોણે કરી હતી ?
ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર
રાજારામ મોહનરાય
દયાનંદ સરસ્વતી
મહાદેવ ગોવિંદ રાનડે
ઈ.સ. 1850 માં અમદાવાદમાં છોડીઓની નિશાળ નામની કન્યાશાળા કોણે સ્થાપી હતી ?
હરકુંવર શેઠાણીએ
રણછોડલાલ રેટિયાવાળાએ
વિદ્યા ગૌરી નીલકંઠે
ભક્તિબા દેસાઈએ
દયાનંદ સરસ્વતીએ દયાનંદ એગલો વૈદિક કોલેજની સ્થાપના ક્યાં કરી હતી ?
લાહોરમાં
હરદ્વારમાં
વડોદરમાં
મથુરામાં
ઈ.સ. 1901માં શાંતિનિકેતન સંસ્થાની સ્થાપના કોણે કરી હતી ?
દેવેન્દ્રનાથ ટાગોરે
નરેન્દ્રનાથ ટાગોરે
રવીન્દ્રનાથ ટાગોરે
સુરેન્દ્રનાથ ટાગોરે
કયા ગવર્નર જનરલે વિધવા પુનહ લગ્ન કાયદો બનાવી વિધવાના લગ્નને કાયદેસર બનાવ્યું હતું ?
લોર્ડ વેલેસ્લીએ
લોર્ડ વિલિયમ બેન્ટિંકે
લોર્ડ ડેલહાઉસીએ
લોર્ડ રિપને
કોના પ્રયત્નોથી ઈ.સ. 1872 માં લગ્નવય સંમતિ ધારો પસાર થયો ?
કેશવ ચંદ્ર સેનના
એની બેસન્ટના
ડૉ. ભીમરાવ આંબેડકરના
બહેરામજી મલબાટીના
આદિવાસી કે જનજાતિના પ્રદેશોમાં કોણે આશ્રમો સ્થાપ્યા હતા ?
ઠક્કર બાપાએ
મામાસાહેબ ફડકેએ
વિનોબા ભાવેએ
નારાયણ ગુરુએ
ઈ.સ.1894માં સુરતમાં માનવધર્મ સભાની સ્થાપના કોણે કરી હતી ?
જુગતરામ દવેએ
વીર નર્મદે
દુર્ગારામ મહેતાએ
દલપતરામે
