NEW
Font size
Worksheetsધોરણ - ૭ એકમ- ૭ ભક્તિયુગ ધાર્મિક સમુદાયો અને વિચારકો
Total questions: 32
Worksheet time: 16mins
ભારતની મધ્યકાલીન સંસ્કૃતિની મહત્વની ઘટના કઈ છે ?
અસ્પૃષ્યતા નિવારણ ચળવળ
વ્યસન મુક્તિ ચળવળ
ભક્તિ અને સુફી ચળવળ
રંગભેદ નાબૂદ ચળવળ
ભક્તિ અને સુફી આંદોલને શાના દ્વાર બધા માટે ખોલી નાખ્યા હતા ?
ભક્તિમાર્ગના
જ્ઞાન પ્રાપ્તિના
વેપાર રોજગારના
અર્થ પ્રાપ્તિના
આઠમી સદીમાં દક્ષિણ ભારતમાં કોણે ધાર્મિક સુધારણા ની પ્રવૃત્તિ શરૂ કરી હતી ?
સમર્થ ગુરુ રામદાસ
રામાનુજાચાર્ય
સંત જ્ઞાનેશ્વર
શંકરાચાર્ય
મહારાષ્ટ્રના કયા સંતના અભંગો ખૂબ જ જાણીતા છે ?
જ્ઞાનેશ્વરના
વિઠોબાના
નામદેવના
તુકારામના
ગુરુ નાનક કંઈ શાખાના સંત હતા ?
અલવારના
નયનારના
નિર્ગુણના
એક ઈશ્વરના
જ્ઞાનેશ્વર એ ભગવદગીતા ઉપર લખેલી ટીકા ક્યા નામે ઓળખાય છે ?
બીજક
જ્ઞાનેશ્વરી
રામચરિત માનસ
વિનય પત્રિકા
ભક્તિ આંદોલનની શરૂઆત કોનાથી થઈ હતી ?
રામાનંદથી
શંકરાચાર્ય થી
રામાનુજાચાર્યથી
ચૈતન્ય મહાપ્રભુથી
શંકરાચાર્યનું જન્મ સ્થળ કયું છે ?
તલવંડી
કાલડી
પેરૂમલ તુર
ચંપારણ્ય
શંકરાચાર્ય ના પિતા નું નામ શું હતું ?
હરિકૃષ્ણ
રામ ગુરુ
શિવ ગુરુ
કેશવ
શંકરાચાર્યની માતાનું નામ શું હતું ?
કાંતિમતિ
જયા બાઈ
રાધા બાઇ
અંબા બાઇ
રામાનુજાચાર્ય નું જન્મ સ્થળ કયું છે ?
પેરુમલપુર
કૃષ્ણ ગીરી
મલપ્યુપરમ
વિલ્લુપુરમ
રામાનુજનચાર્યના પિતાનું નામ શું હતું ?
ગુણવંત
નરોતમ
કેશવ
ગિરિરાજ
કયા સંતો શૈવ હતા ?
નયનાર
અલવાર
મનમાર
તલયાર
ચૈતન્ય મહાપ્રભુ એ બંગાળમાં કયો મંત્ર ગુંજતો કર્યો હતો ?
હરી બોલ
ગોવિંદ બોલ
રામ બોલ
ભક્તિ બોલ
ઉત્તર ભારતમાં કયા સંતે ભક્તિ આંદોલનનો પ્રારંભ કર્યો હતો ?
તુલસીદાસે
રામાનુજ ચાર્ય
રામાનંદે
શંકરાચાર્યે
કબીરના કવિતા સંગ્રહ નું નામ શું છે ?
બીજક
જનક
તુકાન
ગુરુનાનક
ગુરુગ્રંથસાહિબ નામનો ગ્રંથ કયા ધર્મનો પવિત્ર ગ્રંથ છે ?
હિદુ
બૌદ્ધ
જૈન
શીખ
સંત રૈદાસ કઈ શાખા ના સંત હતા ?
નિર્ગુણ
સગુણ
નયનાર
અલવાર
શીખ ધર્મ ના સ્થાપક કોણ હતા ?
તુલસીદાસ
ગુરુ નાનક
જયદેવ
કબીર
રામચરિતમાનસ ગ્રંથની રચના કોણે કરી છે ?
તુલસીદાસે
શંકરાચાર્ય
રામાનંદે
નરસિંહ મહેતા
ગુજરાતની પ્રજાને ભક્તિરસથી કયા સંતે તરબોળ કર્યું હતું ?
જ્ઞાનેશ્વર
તુકારામે
નરસિંહ મહેતાએ
એકનાથે
ગુજરાતી ભાષા ના આદિ કવિ કોણ છે ?
દલપતરામ
નરસિંહ મહેતા
દયારામ
પ્રેમાનંદ
વૈષ્ણવજન તો તેને રે કહીએ ભજન કોણે રચ્યું છે ?
નરસિંહ મહેતાએ
પ્રેમાનંદ એ
મીરાબાઈએ
દયારામે
કયા સંતના પદો પ્રભાતિયા તરીકે જાણીતા છે ?
મીરાબાઈ ના
એકનાથના
જ્ઞાનેશ્વરના
નરસિંહ મહેતાના
નીચેના પૈકી કોણે ગુજરાતી અને હિન્દી ભાષામાં પદો રચ્યા હતા ?
દયારામે
મીરાબાઈએ
પ્રેમાનંદ એ
નરસિંહ મહેતાએ
કયા સંતે વ્રજમાં રહીને શ્રીકૃષ્ણના પદો રજા હતા ?
તુલસીદાસે
રામાનુજાચાર્ય
જ્ઞાનેશ્વરે
સુરદાસે
પંઢરપુરનું કયું મંદિર ભક્તિ આંદોલનનું મુખ્ય કેન્દ્ર હતું ?
રાધાજી
વિઠોબા
રાધા વલ્લભ
રામજી
મહારાષ્ટ્રમાં ભક્તિ આંદોલનનો પ્રારંભ કોણે કર્યો હતો ?
જ્ઞાનેશ્વરે
એકનાથે
તુકારામે
સ્વામી રામદાસે
સમર્થ રામદાસ કોના ગુરુ હતા ?
રાજા ભોજના
કૃષ્ણ દેવરાયના
મહારાણા પ્રતાપના
છત્રપતિ શિવાજીના
કયો શબ્દ ઇસ્લામના ધાર્મિક વિચારોને વ્યક્ત કરે છે ?
શેખ
સુફી
ખ્વાજા
મુરીદ
સુફી આંદોલનમાં કઈ પરંપરાઓ ખૂબ જ લોકપ્રિય બની હતી ?
ચિસ્તી અને કાદરી
સુહરાવર્દી અને કાદરી
ચિસ્તી અને સુહરાવર્દી
કાદરી અને નક્ષબદી
સુખી આંદોલનના મહાન સુખી સંત તરીકે પ્રખ્યાત કોણ બન્યા ?
મોઇનુદ્દીન ચિસ્તી
શેખ અહમદ સર હિન્દી
શેખ બુરહાનુદીન
અહેમદ ખટ્ટુ ગંજબક્ષ
