Worksheetsધોરણ :- 8 એકમ :- 9
Total questions: 37
Worksheet time: 19mins
ઈ.સ 1857 નો સ્વાતંત્ર્યસંગ્રામ ના ઉદભવ ના કારણો જણાવો (સિલેક્ટ કરી સબમિટ કરો)
સામાજિક અને ધાર્મિક કારણ
આર્થિક કારણ અને રાજકીય કારણ
સેવાકીય કારણ
લશ્કરી કારણ
તાત્કાલિક કારણ
એ સમયની અંગ્રેજોની આર્થિક નીતિ શું હતી
ઇંગ્લેન્ડ ના ભોગે ભારતને સમૃદ્ધ બનાવવાની
ભારત ના ભોગે ઇંગ્લેન્ડ ને સમૃદ્ધ બનાવવાની
ભારતની ગરીબ પ્રજાને સાથ સહકાર આપવાની
ભારતમાં કમાયેલું ધન ભારતની પરત સોંપવા
ઈ.સ 1764 ના બકસર ના યુદ્ધમાં કોનો વિજય થયો હતો
મીરજાફર
મીર કાસીમ
સિરાજ ઉદ દોલા
અંગ્રેજો
લશ્કરમાં ભારતીય અને અંગ્રેજ સૈનિકો નું પ્રમાણ કેટલું હતું
2:6
1:6
6:1
6:2
પાયદળ ના ભારતીય સિપાઈને માસીક કેટલા રૂપિયા પગાર મળતો હતો
પંદર રૂપિયા
પાંચ રૂપિયા
સાત રૂપિયા
150 રૂપિયા
પાયદળ ના અંગ્રેજ સિપાઈને માસીક કેટલા રૂપિયા પગાર મળતો હતો
પંદર રૂપિયા
પાંચ રૂપિયા
સાત રૂપિયા
150 રૂપિયા
ઈ.સ 1857 નો સ્વાતંત્ર્યસંગ્રામ ના તાત્કાલિક કારણ નું મુખ્ય કારણ શું હતું
અંગ્રેજી સિપાહીઓ ને વધુ પગાર આપવો
ભારતના સૈનિકોને ઓછો પગાર આપવો
એન્ફિલ્ડ રાઈફલ
મંગલ પાંડે
એન્ફિલ્ડ રાઈફલ નો કઈ પલટને વિરોધ કર્યો
17 મી
19 મી
21મી
16 મી
ઈસ્ટ ઈન્ડિયા કંપનીની હકૂમત સામે સંગ્રામ નું આયોજન કઈ તારીખે હતું
1 મે 1857
31 મે 1857
20 મે 1857
31 જુલાઈ 1857
પાઠ્યપુસ્તકમાં આપેલું આ ચિત્ર કોનું છે
મંગલ પાંડે
સયાજીરાવ ગાયકવાડ
બહાદુર શાહ ઝફર
રાજા રણજીતસિંહજી
ઝાંસી કી રાની લક્ષ્મીબાઈ
અહી આપેલ ચિત્ર કોનું છે
તાત્યા ટોપે
સયાજીરાવ ગાયકવાડ
બહાદુર શાહ ઝફર
રાજા રણજીતસિંહજી
ઝાંસી કી રાની લક્ષ્મીબાઈ
પાઠ્યપુસ્તકમાં આપેલું આ ચિત્ર કોનું છે
કુંવરસિંહ
સયાજીરાવ ગાયકવાડ
બહાદુર શાહ ઝફર
રાજા રણજીતસિંહજી
ઝાંસી કી રાની લક્ષ્મીબાઈ
પાઠ્યપુસ્તકમાં આપેલું આ ચિત્ર કોનું છે
કુંવરસિંહ
સયાજીરાવ ગાયકવાડ
બહાદુર શાહ ઝફર
રાજા રણજીતસિંહજી
નાના સાહેબ
પાઠ્યપુસ્તકમાં આપેલું આ ચિત્ર કોનું છે
કુંવરસિંહ
સયાજીરાવ ગાયકવાડ
બહાદુર શાહ ઝફર
રાજા રણજીતસિંહજી
નાના સાહેબ
પાઠ્યપુસ્તકમાં આપેલું આ ચિત્ર કોનું છે
કુંવરસિંહ
સયાજીરાવ ગાયકવાડ
તાત્યા ટોપે
રાજા રણજીતસિંહજી
નાના સાહેબ
પાઠ્યપુસ્તકમાં આપેલ આ નકશો શુ દર્શાવે છે
સંગ્રામમાં જોડાયેલા રાજાઓ વિશે
સંગ્રામના કેન્દ્ર વિશે
સંગ્રામના વ્યાપ વાળા પ્રદેશો વિશે
રાજા રણજીતસિંહજી વિશે
નાના સાહેબ વિશે
મંગલ પાંડે પર સૈનિક અદાલત નું નાટક ક્યારે શરૂ થયું
8 એપ્રિલ 1857
6 એપ્રિલ 1857
16 એપ્રિલ 1857
12 એપ્રિલ 1857
ઈસ 1857 ના સ્વાતંત્ર સંગ્રામ ના પ્રથમ શહીદ કોણ હતા
મંગલ પાંડે
સયાજીરાવ ગાયકવાડ
બહાદુર શાહ ઝફર
રાજા રણજીતસિંહજી
ઝાંસી કી રાની લક્ષ્મીબાઈ
મંગલ પાંડે ને ફાંસી ક્યારે આપવામાં આવી
8 એપ્રિલ 1857
6 એપ્રિલ 1857
16 એપ્રિલ 1857
12 એપ્રિલ 1857
કયા રાજાને હિન્દના સમ્રાટ તરીકે જાહેર કરવામાં આવ્યા
મંગલ પાંડે
સયાજીરાવ ગાયકવાડ
બહાદુર શાહ ઝફર
રાજા રણજીતસિંહજી
ઝાંસી કી રાની લક્ષ્મીબાઈ
કાનપુરમાં સંગ્રામ ક્યારે શરૂ થયો
4 એપ્રિલ 1857
8 જૂન 1857
6 એપ્રિલ 1857
4 જૂન 1857
નાના સાહેબના અંગ્રેજોની શરણાગતિ કેમ સ્વીકારવી પડી
અનાજ પાણી ખૂટી જવાથી
નાના સાહેબની એક સરસ પ્રદેશ આપી દેવાથી
નાના સાહેબ ને રાજા બનાવી લેવાથી
નાના સાહેબ હિંમત હારી ગયા હતા
જગદીશપુર મા સંગ્રામની આગેવાની કોણે લીધી હતી
કુંવરસિંહ
સયાજીરાવ ગાયકવાડ
બહાદુર શાહ ઝફર
રાજા રણજીતસિંહજી
ઝાંસી કી રાની લક્ષ્મીબાઈ
પોતાના હાથમાં બંદૂક ની ગોળી વાગવાથી પોતાની જ તલવારથી હાથ કાપી અને અંગ્રેજો પાસેથી પોતા નો પ્રદેશ છોડાવનાર વીર યોદ્ધા કોણ હતો
કુંવરસિંહ
સયાજીરાવ ગાયકવાડ
બહાદુર શાહ ઝફર
રાજા રણજીતસિંહજી
ઝાંસી કી રાની લક્ષ્મીબાઈ
ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ શા કારણે સંગ્રામ માં જોડાયા હતા
અંગ્રેજોએ દત્તક પુત્ર નામંજૂર કરવાથી
પોતાના પતિ નો બદલો લેવા
અંગ્રેજોની સહાય કરવા
ગુજરાતના અમદાવાદમાં સ્વતંત્ર સંગ્રામ ની શરૂઆત ક્યારે થઈ
મે 1858
જૂન 1857
એપ્રિલ 1857
માર્ચ 1857
ગુજરાતના ખેડા જિલ્લાના આણંદમાં સંગ્રામની આગેવાની કોણે લીધી
કુંવરસિંહ
ગરબડદાસ પટેલ
બહાદુર શાહ ઝફર
રાજા રણજીતસિંહજી
ઝાંસી કી રાની લક્ષ્મીબાઈ
ઈડર થી 16 માઈલ દૂર ચાંડુપમાં લોકો એ કોની આગેવાની સ્વીકારી
કુંવરસિંહ
ગરબડદાસ પટેલ
નાથાજી અને યામાજી
રાજા રણજીતસિંહજી
ઝાંસી કી રાની લક્ષ્મીબાઈ
નાના સાહેબના અવસાન ક્યારે થયું
1920
1929
1902
1927
તાત્યા ટોપેને ફાંસી ક્યારે થઈ
18 એપ્રિલ 1860
18 એપ્રિલ 1857
18 એપ્રિલ 1858
18 એપ્રિલ 1859
ઇ.સ 1857 વિપ્લવ નિષ્ફળ થવાના કારણો જણાવો
(સિલેક્ટ કરી સબમિટ કરો)
કેન્દ્રીય સંગઠન નો અભાવ
નિશ્ચિત સમય કરતાં વહેલી શરુઆત
વિપ્લવ ઉત્તર ભારતના અમુક વિસ્તારો પૂરતો મર્યાદિત
ભારતના લોકો માટે દેશ પ્રેમનો અભાવ
ભારતના રાજાઓ સામનો કરવાની જગ્યાએ અંગ્રેજોતરફી થઈ ગયા
ઇ.સ ૧૮૫૭ના વિપ્લવના પરિણામ અને અસરો જણાવો
હિંદી સૈનિકો ના પગાર ભથ્થા અને સગવડો વધારી
દેશી રાજ્યોમાં દખલગીરી કરવાનું બંધ કર્યું
ભારતના લોકોમાં રાષ્ટ્રવાદી ભાવના ઉત્પન્ન થઈ
ભારતના લોકો આળસુ થઇ ગયા
ઈસવીસન 1857માં ભારતના લશ્કરમાં કઈ રાઇફલ દાખલ કરવામાં આવી
ડોમોશ
ડોમેસ્ટિક
એન્ફિલ્ડ
એફ્નિલ્ડ
દિલ્હીના છેલ્લા મુગલ બાદશાહ કોણ હતા
કુંવરસિંહ
ગરબડદાસ પટેલ
બહાદુર શાહ ઝફર
રાજા રણજીતસિંહજી
ઝાંસી કી રાની લક્ષ્મીબાઈ
તાત્યા ટોપેએ જીવનના અંતિમ વર્ષો ગુજરાતમાં ક્યાં ગાળ્યા હોવાનું મનાય છે
સુરત
અમદાવાદ
નવસારી
વલસાડ
નાના સાહેબની વિશ્વાસપાત્ર વ્યક્તિ કોણ હતી
કુંવરસિંહ
સયાજીરાવ ગાયકવાડ
તાત્યા ટોપે
રાજા રણજીતસિંહજી
નાના સાહેબ
આ ક્વિઝ ને તમે કેટલા સ્ટાર ⭐⭐⭐⭐⭐ આપશો
( જેમાં પાંચ એ અતિ ઉત્તમ અને એક સાધારણ રહેશે)
🙏🙏🙏
5 ⭐⭐⭐⭐⭐
4. ⭐⭐⭐⭐
3. ⭐⭐⭐
2. ⭐⭐
1 ⭐
