NEW
Font size
WorksheetsPSYK-001
Total questions: 18
Worksheet time: 9mins
ભયજનક કે કટોકટીનો સામનો કરવામાં કયું તંત્ર મદદરૂપ બને છે ?
સ્વંયસંચાલિત ચેતાતંત્ર
કેન્દ્રીય ચેતાતંત્ર
પરાનુંકંપી તંત્ર
અનુકંપી તંત્ર
સર્જનાત્મક વિચારણાની પ્રક્રિયામાંથી નીચેના ક્યાં સોપાનો યોગ્ય ક્રમમાં છે ?
સેવન,તૈયારી, વિચારનો ઝબકાર, મુલ્યાંકન
તૈયારી , વિચારનો ઝબકાર, સેવન, મુલ્યાંકન
તૈયારી , સેવન, વિચારની ઝબકાર, મૂલ્યાંકન
વિચારનો ઝબકાર, તૈયારી સેવન મૂલ્યાંકન
મનોદુર્બળતા ધરાવતી વ્યક્તિનો બુદ્ધિઆંક કેટલો હોય છે ?
130 થી વધુ
70 થી નીચે
80 થી 89
110 થી 119
પ્રતિભા સપન્ન વ્યક્તિઓનો અભ્યાસ ઈ.સ.1925માં કોણે શરુ કર્યો હતો ?
સાયમન
રેનઝ્લ
ટર્મન
રેવન
જે ઉદીપક માટે પ્રાણી અનભીસંધિત ઉદીપક જેવી પ્રતિક્રિયા આપે તે ઉદીપક ને શું કહેવાય ?
અણઅભિ સંધિત ઉદીપક
અભિસંધિત પ્રતિક્રિયા
અભિસંધિત ઉદીપક
સામાન્ય ઉદીપક
માનવીના મનમાં રૂઢ થયેલા ખોટા ખ્યાલોને શું કહે છે ?
મનોવલણ
પૂર્વગ્રહ
અભિસંધાન
સમાંજીકારણ
હિમશીલા નું ઉદાહરણ ક્યાં ખ્યાલ સાથે સંબધિત છે ?
મનોજાતીય અવસ્થા
સ્વપ્નાવસ્થા
ચેતન- અચેતન મન
બચાવપ્રયુંકતિ
કયું ઉપતંત્ર સુખના સિધ્ધાંતને અનેસરે છે ?
નિમ્ન અહમ
ઉપરી અહમ
અહમ
સ્વ
જરૂરિયાત (પ્રેરણા) નો ઉચ્ચ પદાનુંક્ર્મનો શ્રેણીક્રમ સિંધ્ધાંત કોણે આપ્યો હતો.
મેક્લેલન્ડ
અબ્રાહમ મેસ્લો
એડલર
વોટસન
વિષય અધીજ્ઞાન કસોટી (TAT) કોણે વિકસાવી હતી ?
મોર્ગન અને મેર
ફ્રોઈડ
રોરશાંક
વોટસન
અબ્રાહમ મેસ્લોએ પોતાના ક્યાં પુસ્તકમાં એક પ્રકરણનું નામ " Positive Psychology '' રાખ્યું હતું ?
Psychology For Living
motivation and Psychology
Think positive be positive
Happiness and Well Being
શારીરિક બંધારણને આધારે માંનોવિકૃતિની સમજુતી કોણે આપી ?
યુંગ
કેશ્મર અને રોલ્ડન
વોટસન
વુંન્ટ
ડો સિગ્મંડ ફ્રોઈડઅચેતન મનને સમજવાના રાજમાર્ગો કોણે ગણે છે ?
વિચાર
સ્વપ્ન
અહમ
ઉપરી અહમ
સૌથી ગંભીર પ્રકારનો મનોરોગ કયો છે?
ડીસ્લેક્ષિયા
છિન્ન મનોવિકૃતિ
આત્મરત
વિકૃત ભય
કઈ શૈલીમાં ઉછરેલ બાળકો સહકારની ભાવના વગરના હોય છે ?
અધિકારવાદી અને આપખુદ શૈલી
લાડલાવવાની અને છૂટછાટવાળી શૈલી
અધિકૃત અને પારસ્પરિક શૈલી
ઉપક્ષેક અને સામેલગીરી વિનાની શૈલી
દેશની સૌ પ્રથમ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સીટી ક્યા આવેલી છે ?
ગાંધીનગર
વડોદરા
અમદાવાદ
કલકત્તા
સમાન અંતરની રેખાઓ દુર જતા મળી જાય છે તેવું લાગે છે તેને શું કહે છે .
સાપેક્ષ કદ
સમીપતા
રૈખિક પરિપ્રેક્ષ્ય
અંત:સ્થિતિ
કઈ શૈલીમાં ઉછરેલા બાળકો હકારાત્મક અભિગમવાળાહોય છે ?
અધિકારવાદી અને આપદુખ શૈલી
લાડલડાવવાની અને છૂટછાટવાળી શૈલી
અધિકૃત અને પારસ્પરિક શૈલી
ઉપક્ષેક અને સામેલગીરી વિનાની શૈલી
