wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

PSYK-100 બુદ્ધિ

Total questions: 14

Worksheet time: 7mins

Name
Class
Date
1.

વર્ગખંડમાં પ્રત્યાયન માટે અત્યંત શક્તિશાળી અવરોધક શું છે ?

a)

શૌક્ષણિક સાધનોનો અભાવ

b)

શિક્ષકના પક્ષે અસ્પષ્ટતા

c)

વર્ગખંડ બહારનો ઘોંઘાટ

d)

વર્ગખંડમાં ઘોંઘાટ

2.

વાતાવરણ સાથે અનુકુલન સાધવાની શક્તિને બુદ્ધિ કહે છે " આ વ્યાખ્યા કોણે આપી ?

a)

થોમસન

b)

હોલીનવર્થ

c)

મેકલેલેડ

d)

સ્પીયરમેન

3.

વ્યક્તિના રહેલ વ્યક્તિગત ભિન્નતાને આધારે બુદ્ધિની સૌપ્રથમ વ્યાખ્યા આપવાનો પ્રયાસ કોણે કર્યો ?

a)

એરીસ્ટૉટલ

b)

અર્બીગહોસે

c)

ફ્રેક્નર

d)

વેબર

4.

જોડિયા બાળકો વિશે કોણે અભ્યાસ કર્યો ?

a)

ગોટેસમન અને શીઝ

b)

અર્બીગહોસે

c)

ફેક્નર

d)

વેબર

5.

ગુજરાત યુનિવર્સીટીમાં ક્યાં વર્ષે મનોવિજ્ઞાન વિભાગની શરૂઆત થઈ ?

a)

1952

b)

1954

c)

1956

d)

1960

6.

શૌક્ષણિક મનોવિજ્ઞાન શૌક્ષણિક પરીશ્થીતીમાં થતા માનવ વર્તન સાથે સંબંધ ધરાવે છે " આ વ્યાખ્યા ક્યાં મોનોવૈજ્ઞાનીકે આપી ?

a)

જહોન ડ્યુઈ

b)

સ્કીનર

c)

ક્રો અને ક્રો

d)

ગીજુભાઈ બધેકા

7.

નીચેના પૈકી ............. અસરકારક અધ્યયન માટે અત્યંત આવશ્યક છે .

a)

વિદ્યાર્થી અને શિક્ષક વચ્ચેનું પ્રત્યાયન

b)

શિક્ષકનું કા. પા. કાર્ય

c)

શિષ્યવૃત્તિ

d)

શૌક્ષણિક સામગ્રી

8.

બુદ્ધિઆંક નો ખ્યાલ કોણે આપ્યો છે ?

a)

બીને

b)

રેવન

c)

સ્ટન

d)

ટર્મને

9.

ક્યાં મનોવૈજ્ઞાનિકે રચેલી અશાબ્દિક બુધ્ધીકસોટી વિખ્યાત છે ?

a)

બીને

b)

રેવન

c)

સ્ટન

d)

ટર્મને

10.

સ્વ વિકાસ સાથે કેટલી બાબતો જોડાયેલી છે ?

a)

એક

b)

બે

c)

ત્રણ

d)

ચાર

11.

કઈ બુદ્ધિ કસોટીમાં સમગ્ર બુદ્ધિઆંક ઉપરાંત બુદ્ધિના શાબ્દિક અને ક્રિયાત્મક આંક માટે છે ?

a)

સ્ટેનફર્ડ બિન કસોટીઓ

b)

વૈક્સ્લરની બુદ્ધિ કસોટીઓ

c)

રેલનની કસોટીઓ

d)

સ્ટરનની કસોટી

12.

કિશોરાવસ્થામાં વિદ્યાર્થીઓ સામાન્ય રીતે સૌથી વધારે કઈ સમસ્યાનો સામનો કરે છે ?

a)

આંખ અને કાન સંકલન સંબંધિત

b)

વિજ્ઞાન સમજવા સંબંધિત

c)

સાથી વિદ્યાર્થીઓની સ્વીકૃતિની જરૂરિયાત સંબંધિત

d)

અભ્યાસની ચિંતા સંબંધિત

13.

કેટલે કેટલી વ્યક્તિત્વ સંશોધનીકા દર્શાવી ?

a)

10

b)

12

c)

16

d)

22

14.

શિક્ષક કે અધ્યાપનનો અર્થ ઉચ્ચ શિક્ષણના સંદર્ભમાં નીચેના માંથી શું થાય ?

a)

પાઠ્યપુસ્તકમાં રજુ થયેલ માહિતી વર્ગમાં રજુ કરવી

b)

અભ્યાસક્રમ પૂર્ણ કરવો.

c)

વિદ્યાર્થીઓને પરીક્ષામાં ઉત્તમ દેખાવ કરવા તૈયાર કરવા

d)

વિદ્યાર્થીઓને સ્વ-અધ્યયન તરફ દોરી જવા.