wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

PATH 5-8

Total questions: 65

Worksheet time: 22mins

Name
Class
Date
1.

(a)   ભગવાનની શોધમાં નીકળ્યો હતો.

2.

મગનીરામને (a)   માં એક ગુરુ મળ્યા.

3.
“આ ડોશીમાએ અમારા નામનો કેવો મહિમા સમજ્યો છે.'  
a)
શ્રીજી મહારાજ - પ્રાણવલ્લભને
b)
શ્રીજી મહારાજ - વસ્તા ખાચરને
c)
શ્રીજી મહારાજ - ડોશીમાને
4.
“અમારે એમનું (ડોશીમાનું) અને બાળકનું કલ્યાણ કરવું જોઇશે.'
a)
શ્રીજી મહારાજ - પ્રાણવલ્લભને
b)
ડોશીમા - પૌત્રને
c)
શ્રીજી મહારાજ - વસ્તા ખાચરને
5.

  મગનીરામે (a)   દેવીને વશ કર્યાહતાં.  

6.

મગનીરામે પોરબંદરના (a)   ને ચીપિયાથી માર માર્યો.

7.
મગનીરામનું સાધુનું નામ .......... પડ્યું.  
a)
બ્રમહાનન્દ સ્વામી
b)
ગોપાળાનંદ સ્વામી
c)
અદ્વેતાનંદ સ્વામી
8.
અમે કલ્યાણનો માર્ગ દેખાડીએ છીએ.'
a)
શ્રીજી મહારાજ - મગનીરામને
b)
શ્રીજી મહારાજ - ભવાયાઓને
c)
મગનીરામ -શ્રીજી મહારાજને
9.
' અમે જંત્ર - મંત્રથી ડરતા નથી.'  
a)
શ્રીજી મહારાજ - મગનીરામને
b)
શ્રીજી મહારાજ - વસ્તા ખાચરને
c)
મગનીરામ -શ્રીજી મહારાજને
10.
' સ્વામિનારાયણ ભગવાન છે. અમે પણ તેમને જ ભજીએ છીએ.'  
a)
ડોશીમા - પૌત્રને
b)
શારદાદેવી - મગનીરામને
c)
વાસુરખાચર - નાજા જોગીઆ
11.
“તમે સર્વ અવતારના અવતારી છો.'  
a)
ભવાયા - શ્રીજી મહારાજને
b)
ડોશીમા - પૌત્રને
c)
મગનીરામ - શ્રીજી મહારાજને
12.

  ભવાયાઓને (a)   વિધા આવડતી હતી.

13.

  શ્રીજી મહારાજે હાથ ઊંચો કર્યો, ત્યારે પૂતળામાં (a)   આવ્યાં.  

14.

શ્રીજી મહારાજની ઈચછા વિના (a)   ય હલી શકતા નથી

15.

.… (a)   માં શ્રીજી મહારાજે ભવાઈ જોવાની ના પાડી છે.

16.
“આપ તેડવા આવ્યા છો, તે મારે બધાને કહેવું છે.'  
a)
હરિભક્ત - સ્વામીશ્રીને
b)
શ્રીજી મહારાજ - પ્રાણવલ્લભને
c)
પ્રાણવલ્લભ - શ્રીજી મહારાજને
17.
“હું તમને ફરી જીવતા કરું છું.'
a)
શ્રીજી મહારાજ - પ્રાણવલ્લભને
b)
મગનીરામ - શ્રીજી મહારાજને
c)
મગનીરામ - શ્રીજી મહારાજને
18.

ડોશીમાં પૌત્રને … (a)   બોલવાનું શીખવી રહ્યા હતાં.

19.

  શ્રીજી મહારાજ (a)   થી ભોંયરા પહોંચયા.  

20.

શ્રીજી મહારાજે ભોંયરા પહોંચવામાં (a)   કિ.મી. અંતર કાપ્યુંહતું.

21.
નિયંતા એટલે?
a)
ન્યાય આપનાર
b)
નિયમન કરનાર
c)
નિયમ બનાવનાર
22.

  સ્વામિનારાયણ મંત્ર બોલાય એટલે બધાં (a)   ભણ્યાં કહેવાય.

23.
“જીવ પ્રાણીમાત્રની દોરી તમારા હાથમાં છે.'  
a)
ભવાયા - શ્રીજી મહારાજને
b)
શ્રીજી મહારાજ - ભવાયાઓને
c)
શ્રીજી મહારાજ - પ્રાણવલ્લભને
24.
“આજે ખેલ ન થયો, તો અમારી આજીવિકા તૂટી જશે.'
a)
શ્રીજી મહારાજ - ભવાયાઓને
b)
મગનીરામ - ગજેફરખાનને
c)
ભવાયા - શ્રીજી મહારાજને
25.

ખરા દિલથી મંત્ર રટે તેની શ્રીજી મહારાજ (a)   કરે છે.

26.
મગનીરામને ક્યાં કુસંગ લાગ્યો ?
a)
જગન્નાથપુરી
b)
પોરબંદર
c)
માંગરોળ
27.
કરી જીવ આવ્યો ત્યારે પ્રાણવલ્લભનું શરીર ક્યાંહતું ?
a)
ઘરમાં
b)
મંદિરમાં
c)
ચિતા પર
28.
“અમારાં જેવા દેડકાંને ડાંભો છો , પણ મણીધર  ને જીતો તો ખરા.'  
a)
ગજેફરખાન - મગનીરામને
b)
મગનીરામ - શ્રીજી મહારાજને
c)
ગુંસાઇજી - મગનીરામને
29.
“હિંમત હોય તો માંગરોળ જઈ સ્વામિનારાયણને વશ કરો.'
a)
મગનીરામ - શ્રીજી મહારાજને
b)
ગજેફરખાન - મગનીરામને
c)
ગુંસાઈજી - મગનીરામને
30.
કારિયાણીમાં ડોશીમા કોને મહામંત્ર શીખવી રહ્યા હતા ?
a)
પૌત્રને
b)
પુત્રને
c)
પાડોશીને
31.

  રાત્રે નાજા જોગીઆએ… (a)   થી ભજન કર્યું.

32.

  અમદાવાદમાં (a)   કરીને એક સત્સંગી બ્રાહ્મણ રહેતાહતા.  

33.
સ્વામિનારાયણ મંત્ર શ્રીજી મહારાજે કયા ગામમાં આપ્યો ?
a)
વિસનગર
b)
ભોંયરા
c)
ફણેણી
34.
“૧૦ હજાર રૂપિયા આપું. સ્વામિનારાયણને જીતી લો તો,'
a)
મગનીરામ - ગજેફરખાનને
b)
ગુંસાઈજી - મગનીરામને
c)
ગજેફરખાન - મગનીરામને
35.
“આખા શહેરનું ધનોતપનોત કરી નાંખીશ.'
a)
મગનીરામ - ગજેફરખાનને
b)
ગુંસાઇજી - મગનીરામને
c)
મગનીરામ -શ્રીજી મહારાજને
36.
“પાખંડ કેમ ચલાવો છો ?'
a)
નીકલંઠ વર્ણી - સેવકરામને
b)
શ્રીજી મહારાજ - મગનીરામને
c)
મગનીરામ -શ્રીજી મહારાજને
37.
ભવાયાઓએ આખી બપોર મહેનત કરી હતી.  
a)
સાચું
b)
ખોટું
38.
શ્રીજી મહારાજે હાથ ઊંચો કર્યો,ત્યારે ભવાયાઓમાં પ્રાણ આવ્યો.
a)
સાચું
b)
ખોટું
39.
“પટેલો સત્સંગી થયા, તેથી અમારો ધંધો ઘટી ગયો છે.'
a)
શ્રીજી મહારાજ - ભવાયાઓને
b)
ભવાયા - શ્રીજી મહારાજને
c)
શ્રીજી મહારાજ - વસ્તા ખાચરને
40.

નાસિકમાં (a)   નો રોગચાળો ફેલાયો હતો.  

41.

ભક્તો પર શ્રીજીમહારાજની દયાનો પાર નહીં. જીવતાં પણ દયા ને (a)   વખતે પણ દયા.

42.
“પાટવિધામાં સ્ત્રીઓનો વેશ તો નહીં ભજવોને ?'
a)
શ્રીજી મહારાજ - વસ્તા ખાચરને
b)
ભવાયા - શ્રીજી મહારાજને
c)
શ્રીજી મહારાજ - ભવાયાઓને
43.
'પૈસાના લોભ માટે કોઈને વિકાર થાય તેવા ખેલ કરશો નહિ.'  
a)
વાસુરખાચર - નાજા જોગીઆને
b)
ભવાયા - શ્રીજી મહારાજને
c)
શ્રીજી મહારાજ - ભવાયાઓને
44.
કયા ગામમાં ડોશીમા પૌત્રને મંત્ર શીખવતાં હતાં ?
a)
વિસનગર
b)
ભોંયરા
c)
કારિયાણી
45.
મૂંઝવણ આવે તૉ શેનું ભજન કરવું ?
a)
સ્વામિનારાયણનું
b)
મહાદેવનું
c)
નારાયણનું
46.
“ધર્મ રાખશો, તો અમારા આશીર્વાદ સદાય તમારી સાથે રહેશે.'
a)
ભવાયા - શ્રીજી મહારાજને
b)
શ્રીજી મહારાજ - ભવાયાઓને
c)
વાસુરખાચર - નાજા જોગીઆને
47.
ભાવિકો ભાવથી નાની-મોટી ભૂલ કરે, તે શ્રીજી મહારાજ ક્યારેય ભૂલતા નહિ.  
a)
સાચું
b)
ખોટું
48.
અંતકાળે શ્રીજી મહારાજ દિવ્ય હોડીમાં બેસાડી ધામમાં લઇ જતા.  
a)
સાચું
b)
ખોટું
49.
“બોલ બેટા... સ્વામિનારાયણ...'
a)
શ્રીજી મહારાજ - વસ્તા ખાચરૂને
b)
શ્રીજી મહારાજ - ભવાયાઓને
c)
ડોશીમા - પૌત્રને
50.
ગઢડા ગામનો વાસુરખાચર ખૂબ જ ક્રૂર હતો.  
a)
સાચું
b)
ખોટું
51.
ભોંયરાથી વિસનગર પહોંચતાં શ્રીજી મહારાજનાં ચરણમાં કાંટા વાગ્યા હતા.
a)
સાચું
b)
ખોટું
52.
મગનીરામને કોણે ધ્યેયનું ભાન કરાવ્યું ?
a)
કાલીદેવીએ
b)
શારદાદેવીએ
c)
લક્ષ્મીદેવીએ
53.
પૂતળાંઓ કેવાં થઇ ગયાં હતાં ?
a)
ચોટડુંક
b)
રંગહીન
c)
આધારહીન
54.
“તું સ્વામિનારાયણ બોલ્યો એટલે બધાં શાસ્ત્રો ભણ્યો.'  
a)
ડોશીમા - પૌત્રને
b)
શ્રીજી મહારાજ - ભવાયાઓને
c)
ભવાયા - શ્રીજી મહારાજને
55.
“જો તેઓ નહીં આવે, તો હું તારા ઢીંચણ ભાંગી નાંખીશ.'
a)
વાસુરખાચર - નાજા જોગીઆને
b)
મગનીરામ - શ્રીજી મહારાજને
c)
નાજા જોગીઆ–વાસુરખાચરને
56.
સ્વામિનારાયણ મહામંત્ર જન્મમરણનો રોગ ટાળનાર છે.  
a)
સાચું
b)
ખોટું
57.
પ્રાણવલ્લભના કહેવાથી લોકોએ સ્મશાનમાં ધૂન કરી.  
a)
સાચું
b)
ખોટું
58.
“તારાં હું ઓવારણાં લઉં.'  
a)
શ્રીજી મહારાજ - વસ્તા ખાચરૂને
b)
ડોશીમા - પૌત્રને
c)
વાસુરખાચર - નાજા જોગીઆને
59.
“તમારે કોઈ અંતિમ ઇચ્છા છે ?'
a)
વાસુરખાચર - નાજા જોગીઆને
b)
શ્રીજી મહારાજ - પ્રાણવલ્લભને
c)
સ્વામીશ્રી - હરિભક્તને
60.
મગનીરામ દક્ષિણ ભારતનો હતો.  
a)
સાચું
b)
ખોટું
61.
મગનીરામે માંગરોળના ગુંસાઇજી પાસે ૮,૦૦૦ રૂપિયા માંગ્યા.
a)
સાચું
b)
ખોટું
62.

મગનીરામ ખરાબ (a)   ના સંગે પોતાનો ધ્યેય ભૂલી ગયો

63.

શ્રીજી મહારાજ લોયામાં (a)   ના ઘરે વિરાજમાન હતા.

64.
શ્રીજી મહારાજને જીતવા જાય તે ખુદ હારી જતા.
a)
સાચું
b)
ખોટું
65.
સ્વામિનારાયણ મંત્રમાં સ્વામીરૂપ થઈ નારાયણની ઉપાસના કરવાનો મર્મ છૂપાયેલો છે.
a)
સાચું
b)
ખોટું

Similar Resources on Wayground