Font size
Worksheetsધર્મ અને આત્મજ્ઞાન ક્વિઝ
Total questions: 23
Worksheet time: 12mins
જળ જીલણીના કેટલા વચનામૃતો છે?
૧
૨
૩
શામાં અંતરાય કરતા આત્મજ્ઞાનાદિકને પાછા પાડવા?
ભક્તિમાં
ધર્મમાં
સંસારમાં
ભાદરવા સુદ એકાદશી એટલે?
પ્રબોધિની
દેવશયની
જળઝીલણી
ભગવાનના ભક્ત હોય તેને શું ન કરવું?
પોતાનું મનગમતું
ભગવાનને ન ગમતું
સગાંસંબંધીઓનું ગમતું
પરમેશ્વરને ભજવામાં અંતરાય કરતા હોય એવા કોનો ત્યાગ કરવો?
દુશ્મનોનો
સગાંવહાલાંનો
મિત્રમંડળનો
ભગવાનને ન ગમે એવો કોઈ પોતાનો સ્વભાવ હોય તો તેનું કોની પેઠે ત્યાગ કરવો?
શત્રુની પેઠે
મિત્રની પેઠે
ભરતજીની પેઠે
કોનો પક્ષ લેવો નહીં?
સત્સંગીનો
વિમુખનો
જ્ઞાનીનો
પોતાની માતાનો પક્ષ કોણે ન લીધો?
ભરતજીએ
ધ્રુવજીએ
રાધાજીએ
પોતાની માતાનો પક્ષ કોણે ન લીધો?
ભરતજીએ
ધ્રુવજીએ
રાધાજીએ
ભગવાનનો ભક્ત હોય તેને સૌથી વિશેષ કોનામાં અવગુણ પાસે?
બધાના
પોતાના
ભક્તોનાં
બીજામાં અવગુણ જુએ અને પોતાના ગુણ પરઠે તો તેને કેવો કહ્યો છે?
દુષ્ટ
અર્ધો વિમુખ
અજ્ઞાની
ભગવાનના ભક્તે શેનું મુખ્યપણું રાખવું?
વૈરાગ્ય
આત્મજ્ઞાન
ભક્તિનું
કોણ મહા મોટા લાંછનને પામ્યા?
રાધિકાજી
શ્રીદામા
ભરતજી
શ્રીદામાને કોણે શાપ આપ્યો?
શ્રીકૃષ્ણ ભગવાને
રાધિકાજીએ
દૈત્યોએ
ભગવાનના ધામમાંથી કોણ પડ્યા?
શ્રીદામા
ભગવાન સ્વયં
રાધિકાજી
શ્રીદામાએ કોનો અવગુણ લીધો?
ભગવાનનો
પોતાનો
રાધિકાજીનો
રાધિકાજીને કોનામાં અતિશય પ્રેમ હતો?
(a)
શ્રીદામાએ કોનો અવગુણ લીધો?
ભગવાનનો
પોતાનો
રાધિકાજીનો
રાધિકાજીએ કોનામાં અતિશય પ્રેમ હતો?
ભગવાનમાં
શ્રીદામામાં
ગુજરમાં
રાધિકાજીએ કોના ઘેર અવતાર લીધો?
નંદરાજાના ઘેર
ગુજરના ઘેર
પોતાના ઘેર
કોને રાધિકાજીના શાપથી દૈત્ય થવું પડ્યું?
કંસને
શ્રીદામાને
સુદામાને
ચાકર હોય તેને કોણ વઢીને કહે?
રાજા
ગુરુ
શેઠ
ભગવાનને કોના ઉપર હેત થાય છે?
અવળું લે તેના ઉપર
મૌન રહે તેના ઉપર
સવળું લે તેના ઉપર
