wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

૬ ઢાળા - ઢાળ ૩ ગાથા ૧-૫

Total questions: 22

Worksheet time: 22mins

Name
Class
Date
1.

આત્મા નુ હિત શેમાં છે ?

a)

દુઃખી રેહવા માં

b)

સંસાર માં

c)

સ્વર્ગ માં

d)

સુખ પ્રાપ્ત કરવા માં

2.

તે સુખ કેવું છે ?

a)

આકુળતા રહિત

b)

આકૂળતા સહિત

c)

નીરાકુળત રહિત

3.

આકુળતા ક્યાં નથી ?

a)

સ્વર્ગ માં

b)

નરક માં

c)

મોક્ષ માં

d)

મંદિર માં

4.

સુખ પ્રાપ્ત કરવા શું કરવું જોઈએ ?

a)

પુણ્ય કરવા જોઈએ

b)

મોક્ષમાર્ગ માં લાગવું જોઈએ

c)

પાપ કરવા જોઈએ

d)

સ્વાધ્યાય કરવો

5.

મોક્ષ નો માર્ગ કેટલા પ્રકારે છે ?

a)

નિશ્ચય

b)

વ્યવહાર

c)

૨ નિશ્ચય અને વ્યવહાર

d)

૨ સામાન્ય અને વિશેષ

6.

સત્ય અર્થાત્ _________

a)

નિશ્ચય

b)

વ્યવહાર

c)

વિકલ્પ

7.

મોક્ષમાર્ગ ક્યો છે ?

a)

દયા દાન વ્રત તપ

b)

મિથ્યા દર્શન

c)

સમ્યક્ દર્શન જ્ઞાન ચારિત્ર ની એકતા પૂર્વક આત્મા અનુભવ

d)

પૂજા ભક્તિ

8.

નિશ્ચય મોક્ષમાર્ગ નું નિમિત્ત કારણ શું છે ?

a)

વ્યવહાર મોક્ષમાર્ગ

b)

અશુભ ભાવ

c)

દયા દાન

d)

સ્વાધ્યાય

9.

નિશ્ચય સમ્યક્ દર્શન કોને કહે છે ?

a)

જૈન માં જન્મે

b)

દ્રવ્ય લિંગી

c)

શુભ ભાવ

d)

પર દ્રવ્ય થી ભિન્ન પોતા માં રુચિ

10.

પોતાના આત્મા ને જાણવો તે ?

a)

સમ્યક્ દર્શન

b)

સમ્યક્ જ્ઞાન

c)

સમ્યક્ ચારિત્ર

d)

મિથ્યા દર્શન

11.

આત્મા સ્વરૂપ માં લીનતા અથવા રમણતા કોને કહે છે ?

a)

સમ્યક્ દર્શન

b)

સમ્યક્ જ્ઞાન

c)

સમ્યક્ ચારિત્ર

12.

બહિરત્મા અંતરાત્મા પરમાત્મા કોણા ભેદ છે ?

a)

પુદ્ગલ ના

b)

જીવ ના

c)

દ્રવ્ય ના

d)

જ્ઞાન ના

13.

દેહ અને જીવ ને એક ગણે તે કોણ છે ?

a)

બહિરાત્મા મિથ્યાદૃષ્ટિ

b)

સમ્યક્ દૃષ્ટિ

c)

જ્ઞાની

d)

અંતરાત્મા

14.

આત્મા ને પર વસ્તુ થી જુદો જાણે તે કોણ ?

a)

બહિરાત્મા

b)

અંતરાત્મા

c)

મિથ્યા દૃષ્ટિ

15.

અંતરાત્મા ના કેટલા પ્રકાર છે

a)

b)

c)

d)

16.

જઘન્ય અંતરાત્મા કોણ છે

a)

મુનિરાજ

b)

કેવલી

c)

અવિરત સમ્યક્ દ્રષ્ટિ

d)

અરિહંત

17.

અંતરંગ અને બહિરંગ પરિગ્રહ રહિત કોણ હોય ?

a)

દિગંબર મુનિ

b)

શ્રાવક

c)

મિથ્યા દૃષ્ટિ

d)

બહિર આત્મા

18.

મધ્યમ અંતરાત્મા કોણ છે ?

a)

સમ્યક્ દ્રષ્ટિ

b)

કેવલી

c)

મુનિ

d)

૨ કષાય ના અભાવ સહિત ૫ ગુણાસ્થાન વર્તી શ્રાવક

19.

જેમણ પૂર્ણ સ્વભાવ ની પ્રાપ્તિ કરી છે તે કોણ છે ?

a)

પરમાત્મા

b)

અંતરાત્મા

c)

બહિરાત્મા

20.

પરમાત્મા ના કેટલા પ્રકાર છે ?

a)

સકલ

b)

નિકલ

c)

બન્ને

21.

સકલ પરમાત્મા કોણે કહે છે ?

a)

સિદ્ધ ભગવાન ને

b)

અરિહંત ભગવાન ને

c)

શ્રાવક ને

d)

મુનિરાજ ને

22.

સિદ્ધ ભગવાન ને શું કહે છે ?

a)

સકલ પરમાત્મા

b)

નિકલ પરમાત્મા

c)

અંતરાત્મા

d)

ઉત્તમ અંતરાત્મા

Similar Resources on Wayground