Font size
Worksheets૬ ઢાળા - ઢાળ ૩ ગાથા ૧-૫
Total questions: 22
Worksheet time: 22mins
આત્મા નુ હિત શેમાં છે ?
દુઃખી રેહવા માં
સંસાર માં
સ્વર્ગ માં
સુખ પ્રાપ્ત કરવા માં
તે સુખ કેવું છે ?
આકુળતા રહિત
આકૂળતા સહિત
નીરાકુળત રહિત
આકુળતા ક્યાં નથી ?
સ્વર્ગ માં
નરક માં
મોક્ષ માં
મંદિર માં
સુખ પ્રાપ્ત કરવા શું કરવું જોઈએ ?
પુણ્ય કરવા જોઈએ
મોક્ષમાર્ગ માં લાગવું જોઈએ
પાપ કરવા જોઈએ
સ્વાધ્યાય કરવો
મોક્ષ નો માર્ગ કેટલા પ્રકારે છે ?
નિશ્ચય
વ્યવહાર
૨ નિશ્ચય અને વ્યવહાર
૨ સામાન્ય અને વિશેષ
સત્ય અર્થાત્ _________
નિશ્ચય
વ્યવહાર
વિકલ્પ
મોક્ષમાર્ગ ક્યો છે ?
દયા દાન વ્રત તપ
મિથ્યા દર્શન
સમ્યક્ દર્શન જ્ઞાન ચારિત્ર ની એકતા પૂર્વક આત્મા અનુભવ
પૂજા ભક્તિ
નિશ્ચય મોક્ષમાર્ગ નું નિમિત્ત કારણ શું છે ?
વ્યવહાર મોક્ષમાર્ગ
અશુભ ભાવ
દયા દાન
સ્વાધ્યાય
નિશ્ચય સમ્યક્ દર્શન કોને કહે છે ?
જૈન માં જન્મે
દ્રવ્ય લિંગી
શુભ ભાવ
પર દ્રવ્ય થી ભિન્ન પોતા માં રુચિ
પોતાના આત્મા ને જાણવો તે ?
સમ્યક્ દર્શન
સમ્યક્ જ્ઞાન
સમ્યક્ ચારિત્ર
મિથ્યા દર્શન
આત્મા સ્વરૂપ માં લીનતા અથવા રમણતા કોને કહે છે ?
સમ્યક્ દર્શન
સમ્યક્ જ્ઞાન
સમ્યક્ ચારિત્ર
બહિરત્મા અંતરાત્મા પરમાત્મા કોણા ભેદ છે ?
પુદ્ગલ ના
જીવ ના
દ્રવ્ય ના
જ્ઞાન ના
દેહ અને જીવ ને એક ગણે તે કોણ છે ?
બહિરાત્મા મિથ્યાદૃષ્ટિ
સમ્યક્ દૃષ્ટિ
જ્ઞાની
અંતરાત્મા
આત્મા ને પર વસ્તુ થી જુદો જાણે તે કોણ ?
બહિરાત્મા
અંતરાત્મા
મિથ્યા દૃષ્ટિ
અંતરાત્મા ના કેટલા પ્રકાર છે
૩
૫
૨
૪
જઘન્ય અંતરાત્મા કોણ છે
મુનિરાજ
કેવલી
અવિરત સમ્યક્ દ્રષ્ટિ
અરિહંત
અંતરંગ અને બહિરંગ પરિગ્રહ રહિત કોણ હોય ?
દિગંબર મુનિ
શ્રાવક
મિથ્યા દૃષ્ટિ
બહિર આત્મા
મધ્યમ અંતરાત્મા કોણ છે ?
સમ્યક્ દ્રષ્ટિ
કેવલી
મુનિ
૨ કષાય ના અભાવ સહિત ૫ ગુણાસ્થાન વર્તી શ્રાવક
જેમણ પૂર્ણ સ્વભાવ ની પ્રાપ્તિ કરી છે તે કોણ છે ?
પરમાત્મા
અંતરાત્મા
બહિરાત્મા
પરમાત્મા ના કેટલા પ્રકાર છે ?
સકલ
નિકલ
બન્ને
સકલ પરમાત્મા કોણે કહે છે ?
સિદ્ધ ભગવાન ને
અરિહંત ભગવાન ને
શ્રાવક ને
મુનિરાજ ને
સિદ્ધ ભગવાન ને શું કહે છે ?
સકલ પરમાત્મા
નિકલ પરમાત્મા
અંતરાત્મા
ઉત્તમ અંતરાત્મા
