" સંતો ની સખાતે " સત્સંગ સૌરભ વાર્તા 5

" સંતો ની સખાતે " સત્સંગ સૌરભ વાર્તા 5

KG - 3rd Grade

25 Qs

quiz-placeholder

Similar activities

V - 20 and SV - 96 to 100

V - 20 and SV - 96 to 100

KG - Professional Development

20 Qs

Vachnamrut Knowledge Quiz

Vachnamrut Knowledge Quiz

Professional Development

20 Qs

21 Days Practice Project | Round 5 | Quiz 4

21 Days Practice Project | Round 5 | Quiz 4

KG - Professional Development

25 Qs

હિન્દમાતાને સંબોધન

હિન્દમાતાને સંબોધન

6th Grade

21 Qs

ભારતનું ન્યાયતંત્ર

ભારતનું ન્યાયતંત્ર

University - Professional Development

20 Qs

maha purusho

maha purusho

6th Grade

20 Qs

satsang vihar guj 14-18

satsang vihar guj 14-18

Professional Development

20 Qs

ધોરણ :૮ ગુજરાતી

ધોરણ :૮ ગુજરાતી

8th Grade

20 Qs

" સંતો ની સખાતે " સત્સંગ સૌરભ વાર્તા 5

" સંતો ની સખાતે " સત્સંગ સૌરભ વાર્તા 5

Assessment

Quiz

Other

KG - 3rd Grade

Easy

Created by

Om Domadia

Used 103+ times

FREE Resource

AI

Enhance your content in a minute

Add similar questions
Adjust reading levels
Convert to real-world scenario
Translate activity
More...

25 questions

Show all answers

1.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

નાનીબોરૂ ગામમાં મહારાજ વિશ્રાંતિ લેવા ક્યાં રોકાયા હતા?

તળાવને કિનારે

ગામના ગોંદરે

ગામ ના હરી મંદિરે

દેવચંદ શેઠ ના ધરે

2.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

કોનો આદેશ થતા શેઠ ઉપડતે પગલે રાજપુત વિહાભાઇ મુખીને ઘેર તેમને બોલાવવા ગયા?

સુરા ખાચર

ચિકા પંડ્યા

શ્રીજી મહારાજ

મોટીબોરુ ના મુખી

3.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

કોણ સંતોને અપ શબ્દો બોલી પતરતુંબડા મૂર્તિઓ વસ્ત્રો તોડી ફાડી અને ચીપિયાથી માર મારતુ હતુ .

ગગનગર બાવો

આપા ભાઈ દરબાર

મુખી ના માણસો

મેરામણ ખાચર

4.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

વિહાભાઇ એ ગોધો શબ્દ કોના માટે વાપર્યો છે.

બળદ માટે

ગગનગર બાવા માટે

આપા ભાઈ દરબાર માટે

કોઈ માટે નથી વાપર્યો

5.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

કોની પ્રેરણા ને વિહાભાઈની આવી સખાતથી સંતો ને કાયમ નો ત્રાસ ટળી ગયો.

શ્રી હરિ

આપા ભાઈ

દેવચંદ શેઠ

મહારાજા

6.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

આપાભાઈ એ ગગનગર બાવા ને બોલાવીને શું ચેતવણી આપી?

સ્વામી ના સાધુ ની માફી માંગી લેજે નહીં તો વિહોભાઈ તને મારી નાખશે

સ્વામી ના સાધુ ને હેરાન કરીશ ને તો વિહોભાઈ તને વાઢી નાખશે .

સ્વામીના સાધુને કાંઈ ચાળો કરીશ ને તો વિહોભાઈ તને વાઢી નાખશે

સ્વામી ના સાધુ ને‌ વધારે હેરાન નહીં કરતો .

7.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

અમારી બાયડીયુ તો નાતરેય જાય પણ તમારી ઓઝલ પડદા વાળિયુ ને ખુણા ન ખોળવા પડે ઈનુ ધ્યાન રાખજો.( કોણ બોલે છે કોને કહે છે)

વિહાભાઇ આપાભાઈ

આપાભાઈ વિહાભાઇ

સુરા ખાચર આપાભાઈ

ચીકા પડ્યા વિહાભાઇ

Access all questions and much more by creating a free account

Create resources

Host any resource

Get auto-graded reports

Google

Continue with Google

Email

Continue with Email

Classlink

Continue with Classlink

Clever

Continue with Clever

or continue with

Microsoft

Microsoft

Apple

Apple

Others

Others

Already have an account?