
ગુજરાતી ધોરણ 10
Authored by Rushikesh Kamariya
Other
10th Grade
Used 2+ times

AI Actions
Add similar questions
Adjust reading levels
Convert to real-world scenario
Translate activity
More...
Content View
Student View
25 questions
Show all answers
1.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
નરસિંહ મહેતા ના મતે સાચા વૈષ્ણવ જનના દર્શનથી કેટલા કુળનો ઉદ્ધાર થાય છે
51 કુળનો
101 કુળનો
21 કુળનો
71 કુળનો
2.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
અંકિતના માતા-પિતા નું સ્વપ્ન હતું કે
તે માત્ર ડીગ્રીઓ મેળવી
તે ઉમદા માણસ બને
તે ડોક્ટર બને
તે ખૂબ પૈસા વાળો બને
3.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
વૈષ્ણવ જન પરધન જોઈને શું કરે છે
તેને ચોરી લે છે
તેને હાથ પણ અડાડતો નથી
તે મંદિરમાં પધરાવી દે છે
ભિખારીને આપી દે છે
4.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
વીનુકાકા વાતવાતમાં કહેતા.....
નિશાન ઊંચું રાખવું
નિશાન નીચું રાખવું
અન્યને નિશાન બનાવવું
ક્યારેય કોઈ નિશાન ન રાખવું
5.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
વૈષ્ણવજન પદ કોને અતિ પ્રિય હતું
વૈષ્ણવજનોને
ગાંધીજીને
દયારામને
મીરાબાઈ ને
6.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
નીનાબહેન રોજ સાંજે ઉમળકાથી કોને ભણાવતા હતા
સોસાયટીના બાળકો ને
અંકિત અને સૌરભને
શાળાના બાળકોને
ગરીબ વસ્તીના બાળકોને
7.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
વૈષ્ણવજન પરસ્ત્રી પ્રત્યે કેવો આદરભાવ રાખે છે
માતા જેવો
અભિનેત્રી જેવો
નોકરાણી જેવો
ભક્ત જેવો
Access all questions and much more by creating a free account
Create resources
Host any resource
Get auto-graded reports

Continue with Google

Continue with Email

Continue with Classlink

Continue with Clever
or continue with

Microsoft
%20(1).png)
Apple
Others
Already have an account?