
Satsang pariksha quiz
Authored by Siddhant Thakkar
Other
Professional Development
Used 2+ times

AI Actions
Add similar questions
Adjust reading levels
Convert to real-world scenario
Translate activity
More...
Content View
Student View
20 questions
Show all answers
1.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
શ્રીજીમહારાજની મૂર્તિ સાથે રોમરોમ પ્રત્યે પુરષોત્તમરૂપ થઈ, શ્રીજીમહારાજની મૂર્તિની અંદર બહાર રહીને સમગ્ર મૂર્તિનું સુખ ભોગવતા મુક્તનો શું કહેવાય?
અનાદિ મુક્ત
પરમએકાંતિક મુક્ત
એકાંતિક ભક્ત
ચાલોચાલ ભક્ત
2.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
“સર્વોપરી સ્વામિનારાયણ ભાગવાની ઉપાસના દૃઢ કરી અનદીમુક્તની સ્થિતિ પામવી એજ કારણ સત્સંગ” આ કયું સૂત્ર છે?
ગુરુમંત્ર
સિદ્ધાંત સૂત્ર
પ્રાર્થના સૂત્ર
જીવનમંત્ર
3.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
નિમગ્ન થવાના સ્ટેપ જણાવો
શાંત થવું - એકાગ્ર થવું - સ્થિર થવું - નિમગ્ન થવું
શાંત થવું - સ્થિર થવું - એકાગ્ર થવું - નિમગ્ન થવું
સ્થિર થવું - એકાગ્ર થવું - શાંત થવું - નિમગ્ન થવું
એકાગ્ર થવું - શાંત થવું - સ્થિર થવું - નિમગ્ન થવું
4.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
હરિભક્તોના પંચવર્તમાન કયા છે?
દારુ, માટી,
ચોરી, અવેરી,
વટલવું નહીં અને વટલાવું નહીં
ઉપરના તમામ
5.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
પૂ. સંતોના પંચવર્તમાન કયા છે?
નિષ્કામ, માટી, નિર્માન, નિઃસ્નેહ, નિઃસ્વાદ
નિષ્કામ, નિર્લોભ, નિર્માન, અવેરી, નિઃસ્વાદ
નિષ્કામ, નિર્લોભ, નિર્માન, નિઃસ્નેહ, નિઃસ્વાદ
નિષ્કામ, નિર્લોભ, ચોરી, નિઃસ્નેહ, નિઃસ્વાદ
6.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
નીચેના માંથી કયા ધ્યાનના પ્રકાર નથી?
સાંગ
લીલા સહિત
ઉપાંગ
પ્રતિલોમ
7.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
મને અનાદિમુક્ત કર્યો છે તે ખબર છે પણ આત્મારૂપે વર્તે છે તેને કેવો કહેવાય?
જ્ઞાની
અજ્ઞાની
અજ્ઞાનીમાં અતિશે અજ્ઞાની
અનાદિમુક્ત
Access all questions and much more by creating a free account
Create resources
Host any resource
Get auto-graded reports

Continue with Google

Continue with Email

Continue with Classlink

Continue with Clever
or continue with

Microsoft
%20(1).png)
Apple
Others
Already have an account?