Kg com 11th Gujrati

Kg com 11th Gujrati

11th Grade

50 Qs

quiz-placeholder

Similar activities

MIX

MIX

KG - Professional Development

51 Qs

11 OC CHE 1 AND 2

11 OC CHE 1 AND 2

1st Grade - University

50 Qs

Kg com 11th Gujrati

Kg com 11th Gujrati

Assessment

Quiz

Other

11th Grade

Medium

Created by

Sanjay Lagdhar

Used 2+ times

FREE Resource

50 questions

Show all answers

1.

MULTIPLE CHOICE QUESTION

45 sec • 1 pt

ગુજરાતી સાહિત્યમાં આદિકવિનું બિરૂદ કોને પ્રાપ્ત થયું છે ?

નરસિંહ મહેતા

મીરાબાઈ

દયારામ

પ્રેમાનંદ

2.

MULTIPLE CHOICE QUESTION

45 sec • 1 pt

નરસિંહ મહેતા ના પદો કયા નામે ઓળખાય છે ?

ઝુલણા

પ્રભાતિયા

આખ્યાન

ખંડકાવ્ય

3.

MULTIPLE CHOICE QUESTION

45 sec • 1 pt

નરસિંહ મહેતાએ કયા છંદમાં પ્રભાતિયા લખ્યાં છે?

શિખરણી છંદ

મંદાક્રાંતા છંદ

ઝૂલણા છંદ

અનુષ્ટુપ છંદ

4.

MULTIPLE CHOICE QUESTION

45 sec • 1 pt

અખિલ બ્રહ્માંડમાં કાવ્ય ના કવિ નું નામ જણાવો

મીરાબાઈ

દયારામ

પ્રેમાનંદ

નરસિંહ મહેતા

5.

MULTIPLE CHOICE QUESTION

45 sec • 1 pt

ખીજડિયે ટેકરે પાઠ ના લેખક નું પૂરું નામ જણાવો

વિનાયકરાવ નરહરિ ભાવે

નટવરલાલ પ્રભુલાલ બુચ

ચુનીલાલ કાળિદાસ મડિયા

ધના હરિ ભગત કાકડીયા

6.

MULTIPLE CHOICE QUESTION

45 sec • 1 pt

ખીજડિયે ટેકરે પાઠનો સાહિત્ય પ્રકાર જણાવો

નવલિકા

ટૂંકી વાર્તા

એ અને બી બંને

એક પણ નહીં

7.

MULTIPLE CHOICE QUESTION

45 sec • 1 pt

ખીજડિયે ટેકરે પાઠ માં કઈ નદીનો ઉલ્લેખ થયો છે ?

સાબરમતી

નર્મદા

હિરણ

ભાદર

Create a free account and access millions of resources

Create resources
Host any resource
Get auto-graded reports
or continue with
Microsoft
Apple
Others
By signing up, you agree to our Terms of Service & Privacy Policy
Already have an account?