
રાજારામમોહન રાય ભાગ 2 -નૌસિલ પટેલ
Authored by NAUSIL PATEL
History
4th Grade - University
Used 1+ times

AI Actions
Add similar questions
Adjust reading levels
Convert to real-world scenario
Translate activity
More...
Content View
Student View
15 questions
Show all answers
1.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
નીચેનામાંથી કયા સમાજસુધારકને "પ્રિસેપ્સ ઓફ જીજસ" પુસ્તક લખ્યું હતું?
કેશવચંદ્ર સેન
રાજારામમોહન રાય
દેવેન્દ્રનાથ રાય
લાલા લજપરાય
2.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
રાજા રામમોહનરાયને" પ્રિસેપ્સ ઓફ જીજસ "પુસ્તક કોની પ્રયાસોથી લંડનમાં પ્રકાશિત થઈ હતી?
વિલિયમ બેન્ટિંક
જોન ડિગ્વિ
રામચારણ બગીસ
No
3.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
બ્રહ્મસમાજ ની સ્થાપના કયારે થઈ હતી?
1829
1828
1801
1825
4.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
સંવાદ કૌમુદી 'સમાચાર પત્રિકા કયા સમાજસુધારક ની છે
વિવેકાનંદ
ઠકકર બાપા
જ્યોતિબા ફૂલે
રાજારામમોહન રાય
5.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
"સંવાદ કૌમુદી " સમાચાર પત્રિકા રાજારામમોહન રાય કઈ સાલમાં અને કઈ ભાષામાં લખી હતી
ફારસી -1821
બંગાળી-1821
હિબ્રુ-1821
બંગાળી -1823
6.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
મિરાત ઉલ અખબાર"પત્રિકા રાજારામમોહન રાય કઈ સાલમાં અને કઈ ભાષામાં લખી હતી
ફારસી-1822
ફારસી -1821
ફારસી -1829
No
7.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
રાજા રામમોહનરાય ને "રાજા"નું બિરુદ કોણે આપ્યું હતું?
વિલિયમ બેન્ટિંક
મુહમ્મદ શાહ
અકબર 2
શાહ આલમ 2
Access all questions and much more by creating a free account
Create resources
Host any resource
Get auto-graded reports

Continue with Google

Continue with Email

Continue with Classlink

Continue with Clever
or continue with

Microsoft
%20(1).png)
Apple
Others
Already have an account?