Jivan charitra Vihar

Jivan charitra Vihar

Professional Development

13 Qs

quiz-placeholder

Similar activities

RTE Rules 2012

RTE Rules 2012

Professional Development

10 Qs

IMMUNIZATION 2nd Day

IMMUNIZATION 2nd Day

Professional Development

10 Qs

LS TRAINING

LS TRAINING

Professional Development

10 Qs

સત્સંગ સૌરભ ભાગ-૨. નિંદામણ થી એ આકરૂ - ૧૧

સત્સંગ સૌરભ ભાગ-૨. નિંદામણ થી એ આકરૂ - ૧૧

Professional Development

10 Qs

સત્સંગ સૌરભ-૨૩ એનો ખુલાસો અમે કરીશું

સત્સંગ સૌરભ-૨૩ એનો ખુલાસો અમે કરીશું

Professional Development

13 Qs

Jivan charitra Vihar

Jivan charitra Vihar

Assessment

Quiz

Professional Development

Professional Development

Hard

Created by

Parimal Patel

Used 2+ times

FREE Resource

13 questions

Show all answers

1.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

સત્સંગ પ્રસાર માટે અનિવાર્ય અંગ કયું છે ?

શુધ્ધ વર્તન

સત્સંગ નું જ્ઞાન

સખત પરિશ્રમ

2.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

કોની સાથે હેત, આત્મબુધ્ધિ અને પ્રીતિ કરવી?

સત્પુરુષ

હરિભક્ત

કાર્યકર

3.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

હરિભક્તો માં મતભેદ થાય તો આપણે શું કરવું?

બીજા ની વાતમાં વચ્ચે ન પડવું​

બીજા ની વાતમાં વચ્ચે ન પડવું​

મતભેદ દૂર કરવા ખાસ પ્રયત્ન કરવો

4.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

પ્રયત્ન કરવા છતાં પરિણામ ન જણાય તો શું કરવું ?

જરાય ધીરજ ન ગુમાવવી

નાહિમ્મત બની પ્રયત્ન મૂકવો નહીં

બંને

5.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

નિસ્વાર્થ ભાવે સેવા-કાર્ય કરવું શા માટે આવશ્યક છે?

સત્સંગ વધારવા​

લોકોનો વિશ્વાસ મેળવવા

સંપ વધારવા

6.

MULTIPLE CHOICE QUESTION

1 min • 1 pt

કુમારધુબીમાં એંજીન્યરિંગ કંપનીના સંકુલમાં સ્વામીશ્રીએ કથા કરી એ પ્રસંગમાંથી જવાબ આપો.

( એક થી વધુ સાચા જવાબ હોય શકે )

6) સ્વામીશ્રીએ હિન્દીમાં પ્રવચન શા માટે કર્યું ?

તેઓને હિન્દીમાં પ્રવચન કરવાની ફાવટ સારી હતી

હિન્દીમાં પ્રવચન કરવાથી સારો પ્રભાવ પડે તેથી

સભામાં પરભાષીઓની સંખ્યા વધુ હોવાથી પરભાષીઓને સમજાય અને લાભ થાય એટેલે

7.

MULTIPLE SELECT QUESTION

1 min • 1 pt

બીજાના લાભ માટે હિન્દીમાં પ્રવચન કરતી વખતે સ્વામીશ્રીએ કેવા વિચાર નહીં કર્યા હોય ?

મારૂ હિન્દી સારું નથી તો કેવું લાગશે ?

કોઈ મશ્કરી કરશે તો ?

પરભાષીને સમજાય કે ન સમજાય હું તો ગુજરાતીમાં જ બોલીશ ! બીજા માટે મારે શા માટે માથાખૂટ કરવી !

ભલે મારૂ હિન્દી ભાંગ્યું તૂટયું છે પણ હિન્દીમાં બોલવાથી પરભાષીઓને ભગવાનની, સતસંગની વાત સમજાશે એટલો તો લાભ થશે ?

Create a free account and access millions of resources

Create resources
Host any resource
Get auto-graded reports
or continue with
Microsoft
Apple
Others
By signing up, you agree to our Terms of Service & Privacy Policy
Already have an account?