2. ભારતમાં બ્રિટીશ શાસન ( ઈ.સ. 1757થી ઈ.સ. 1857)

2. ભારતમાં બ્રિટીશ શાસન ( ઈ.સ. 1757થી ઈ.સ. 1857)

8th Grade

10 Qs

quiz-placeholder

Similar activities

ધાર્મિક - સામાજિક જાગૃતિ

ધાર્મિક - સામાજિક જાગૃતિ

8th Grade

8 Qs

ધો 7 સા.વિ એકમ 13 આપત્તિ અને વ્યવસ્થાપન

ધો 7 સા.વિ એકમ 13 આપત્તિ અને વ્યવસ્થાપન

6th Grade - University

6 Qs

ધોરણ - 8 એકમ - 19 સામાજિક - આર્થિક ક્ષેત્રે સરકારની ભૂમિકા

ધોરણ - 8 એકમ - 19 સામાજિક - આર્થિક ક્ષેત્રે સરકારની ભૂમિકા

8th Grade

11 Qs

382 NMMS ધો8 પ્ર1 સાવિ

382 NMMS ધો8 પ્ર1 સાવિ

6th - 8th Grade

15 Qs

જનરલ નોલેજ quiz 10

જનરલ નોલેજ quiz 10

8th Grade

15 Qs

321 NMMS સાવિ ભાગ7

321 NMMS સાવિ ભાગ7

8th Grade

14 Qs

430 NMMS સાવિ ધો8 પ્ર1 જોડકા

430 NMMS સાવિ ધો8 પ્ર1 જોડકા

6th - 8th Grade

10 Qs

જનરલ નોલેજ -16

જનરલ નોલેજ -16

8th Grade

15 Qs

2. ભારતમાં બ્રિટીશ શાસન ( ઈ.સ. 1757થી ઈ.સ. 1857)

2. ભારતમાં બ્રિટીશ શાસન ( ઈ.સ. 1757થી ઈ.સ. 1857)

Assessment

Quiz

History, Social Studies

8th Grade

Medium

Created by

ISWARSINH BARIA

Used 5+ times

FREE Resource

10 questions

Show all answers

1.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

કઈ યોજનાથી અન્નભંડાર ગણાતું બંગાળ કંગાળ બન્યું ?

રોલેટ એક્ટ

સહાયકારી યોજના

કાયમી જમાબંધી

નિયામક ધારો

2.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

ઈ.સ. 1820માં રૈયતવારી પદ્ધતિ લાગુ કરનાર થોમસ મૂનરો તે સમયે ક્યાંના ગવર્નર હતા ?

મદ્રાસ ( ચેન્નાઈ )

મુંબઈ

કોલકાતા

દિલ્લી

3.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

મહાલવારી પદ્ધતિમાં ગામના મુખીને કઈ જવાબદારી સોંપવામાં આવતી ?

જમીન મહેસૂલ નક્કી કરવાની.

જમીન વ્યવસ્થામાં ફેરફાર કરવાની.

જમીનને ખેતીલાયક બનાવવાની.

જમીન મહેસૂલ વસૂલ કરવાની.

4.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

અઢારમી સદીના સમયગાળામાં ઈંગ્લેન્ડમાં કાચું રેશમ કયા દેશોમાંથી આવતું હતું ?

દ. આફ્રિકા અને કેનેડા

જાપાન અને અમેરિકા

ભારત અને બાંગ્લાદેશ

સ્પેન અને ઇટાલી

5.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

નીચેનામાંથી કઈ જોડ સાચી નથી ?

ઈ.સ. 1910 - કોલ આદિવાસીનો બળવો.

ઈ.સ. 1855 - સંથાલ બળવો.

ઈ.સ. 1940 - મહારાષ્ટ્રમાં વારલી લોકોનો બળવો.

ઈ.સ. 1910 - છત્તીસગઢના બસીરમાં બળવો

6.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

આદિવાસી સમૂહો કયા પ્રકારની ખેતી સાથે જોડાયેલા હતા ?

A. સ્થળાંતરીય ખેતી.

B. સ્થાયી ખેતી.

માત્ર A

આપેલ બંને.

7.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

ભારતમાં કાયમી જમાબંધી ક્યારે દાખલ કરવામાં આવી ?

ઈ.સ. 1893 માં

ઈ.સ. 1763 માં

ઈ.સ. 1793 માં

ઈ.સ. 1783 માં

Create a free account and access millions of resources

Create resources

Host any resource

Get auto-graded reports

Google

Continue with Google

Email

Continue with Email

Classlink

Continue with Classlink

Clever

Continue with Clever

or continue with

Microsoft

Microsoft

Apple

Apple

Others

Others

By signing up, you agree to our Terms of Service & Privacy Policy

Already have an account?