Search Header Logo

Version -2 class 7 Dt 5-9-2021

Authored by Rajkot Paathshala

Religious Studies

KG

Used 1+ times

Version -2 class 7 Dt 5-9-2021
AI

AI Actions

Add similar questions

Adjust reading levels

Convert to real-world scenario

Translate activity

More...

    Content View

    Student View

10 questions

Show all answers

1.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

અસંજ્ઞી જીવ પાસે શું ન હોય?

મન

ચક્ષુ ઈન્દ્રિય -આંખ

કર્ણ ઈન્દ્રિય-કાન

ધ્રાણેન્દ્રિય

2.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

હિત-અહિતનો વિચાર કરવાની તથા શિક્ષા અને ઉપદેશ ગ્રહણ કરવાની શક્તિ સહિત જ્ઞાન વિશેષ તેને ____________ કહે છે.

ભાવમન

દ્રવ્યમન

3.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

મનોવર્ગણાથી બનેલું આઠ પાંખડીના આકારવાળુ સુક્ષ્મ જડમન તેને ________________કહે છે .

દ્રવ્યમન

ભાવમન

4.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

આપણને આ મનુષ્ય ભવ શેના માટે મળ્યો છે?

આત્મા ને ઓળખી સમ્યકત્વની પ્રાપ્તિ કરવા માટે

મિથ્યાત્વ અને કષાય નો નાશ કરવા

ચારગતિ નું પરિભ્રમણ તળવા માટે

આ બધાય

5.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

આત્માનું હિત(લાભ ) શેમાં છે?

વીતરાગ વિજ્ઞાનતા પ્રાપ્ત કરવામાં

ચાર ગતિમાં રખડવામાં

મિથ્યાત્વ અને કષાયો કરવામાં

પાંચ ઇન્દ્રિયોના વિષયોમાં

6.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

પરિવર્તન પહેલા નું છેલ્લું ચોમાસું ગુરુદેવશ્રી એ ક્યાં કર્યું હતું?

ઉમરાળા માં

રાજકોટ, સદર ઉપાશ્રય માં

સોનગઢ માં

બોટાદ માં

7.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

રાજકોટ માં ચોમાસાં દરમિયાન ગુરુદેવશ્રી એ ક્યાં શાસ્ત્ર પર જાહેર માં પ્રવચન આપ્યું?

અષ્ટપાહુડજી

નિયમસારજી

પ્રવચનસારજી

સમયસારજી

Access all questions and much more by creating a free account

Create resources

Host any resource

Get auto-graded reports

Google

Continue with Google

Email

Continue with Email

Classlink

Continue with Classlink

Clever

Continue with Clever

or continue with

Microsoft

Microsoft

Apple

Apple

Others

Others

Already have an account?