Search Header Logo

Version -2 class 7 Dt 5-9-2021

Authored by Rajkot Paathshala

Religious Studies

KG

Used 1+ times

Version -2 class 7 Dt 5-9-2021
AI

AI Actions

Add similar questions

Adjust reading levels

Convert to real-world scenario

Translate activity

More...

    Content View

    Student View

10 questions

Show all answers

1.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

અસંજ્ઞી જીવ પાસે શું ન હોય?

મન

ચક્ષુ ઈન્દ્રિય -આંખ

કર્ણ ઈન્દ્રિય-કાન

ધ્રાણેન્દ્રિય

2.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

હિત-અહિતનો વિચાર કરવાની તથા શિક્ષા અને ઉપદેશ ગ્રહણ કરવાની શક્તિ સહિત જ્ઞાન વિશેષ તેને ____________ કહે છે.

ભાવમન

દ્રવ્યમન

3.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

મનોવર્ગણાથી બનેલું આઠ પાંખડીના આકારવાળુ સુક્ષ્મ જડમન તેને ________________કહે છે .

દ્રવ્યમન

ભાવમન

4.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

આપણને આ મનુષ્ય ભવ શેના માટે મળ્યો છે?

આત્મા ને ઓળખી સમ્યકત્વની પ્રાપ્તિ કરવા માટે

મિથ્યાત્વ અને કષાય નો નાશ કરવા

ચારગતિ નું પરિભ્રમણ તળવા માટે

આ બધાય

5.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

આત્માનું હિત(લાભ ) શેમાં છે?

વીતરાગ વિજ્ઞાનતા પ્રાપ્ત કરવામાં

ચાર ગતિમાં રખડવામાં

મિથ્યાત્વ અને કષાયો કરવામાં

પાંચ ઇન્દ્રિયોના વિષયોમાં

6.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

પરિવર્તન પહેલા નું છેલ્લું ચોમાસું ગુરુદેવશ્રી એ ક્યાં કર્યું હતું?

ઉમરાળા માં

રાજકોટ, સદર ઉપાશ્રય માં

સોનગઢ માં

બોટાદ માં

7.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

રાજકોટ માં ચોમાસાં દરમિયાન ગુરુદેવશ્રી એ ક્યાં શાસ્ત્ર પર જાહેર માં પ્રવચન આપ્યું?

અષ્ટપાહુડજી

નિયમસારજી

પ્રવચનસારજી

સમયસારજી

Access all questions and much more by creating a free account

Create resources

Host any resource

Get auto-graded reports

Google

Continue with Google

Email

Continue with Email

Microsoft

Continue with Microsoft

or continue with

Facebook

Facebook

Apple

Apple

Others

Others

Already have an account?