
Version -2 class 7 Dt 5-9-2021
Authored by Rajkot Paathshala
Religious Studies
KG
Used 1+ times

AI Actions
Add similar questions
Adjust reading levels
Convert to real-world scenario
Translate activity
More...
Content View
Student View
10 questions
Show all answers
1.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
અસંજ્ઞી જીવ પાસે શું ન હોય?
મન
ચક્ષુ ઈન્દ્રિય -આંખ
કર્ણ ઈન્દ્રિય-કાન
ધ્રાણેન્દ્રિય
2.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
હિત-અહિતનો વિચાર કરવાની તથા શિક્ષા અને ઉપદેશ ગ્રહણ કરવાની શક્તિ સહિત જ્ઞાન વિશેષ તેને ____________ કહે છે.
ભાવમન
દ્રવ્યમન
3.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
મનોવર્ગણાથી બનેલું આઠ પાંખડીના આકારવાળુ સુક્ષ્મ જડમન તેને ________________કહે છે .
દ્રવ્યમન
ભાવમન
4.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
આપણને આ મનુષ્ય ભવ શેના માટે મળ્યો છે?
આત્મા ને ઓળખી સમ્યકત્વની પ્રાપ્તિ કરવા માટે
મિથ્યાત્વ અને કષાય નો નાશ કરવા
ચારગતિ નું પરિભ્રમણ તળવા માટે
આ બધાય
5.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
આત્માનું હિત(લાભ ) શેમાં છે?
વીતરાગ વિજ્ઞાનતા પ્રાપ્ત કરવામાં
ચાર ગતિમાં રખડવામાં
મિથ્યાત્વ અને કષાયો કરવામાં
પાંચ ઇન્દ્રિયોના વિષયોમાં
6.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
પરિવર્તન પહેલા નું છેલ્લું ચોમાસું ગુરુદેવશ્રી એ ક્યાં કર્યું હતું?
ઉમરાળા માં
રાજકોટ, સદર ઉપાશ્રય માં
સોનગઢ માં
બોટાદ માં
7.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
રાજકોટ માં ચોમાસાં દરમિયાન ગુરુદેવશ્રી એ ક્યાં શાસ્ત્ર પર જાહેર માં પ્રવચન આપ્યું?
અષ્ટપાહુડજી
નિયમસારજી
પ્રવચનસારજી
સમયસારજી
Access all questions and much more by creating a free account
Create resources
Host any resource
Get auto-graded reports

Continue with Google

Continue with Email

Continue with Classlink

Continue with Clever
or continue with

Microsoft
%20(1).png)
Apple
Others
Already have an account?