Search Header Logo

વચનામૃત ગઢડા પ્રથમ પ્રકરણ – 6

Authored by Muni Swami

Special Education, Religious Studies, Professional Development

Professional Development

Used 2+ times

વચનામૃત ગઢડા પ્રથમ પ્રકરણ – 6
AI

AI Actions

Add similar questions

Adjust reading levels

Convert to real-world scenario

Translate activity

More...

    Content View

    Student View

10 questions

Show all answers

1.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

Media Image

વિવેકચૂડામણિ ગ્રંથના રચયિતા કોણ છે ?

શંકરાચાર્યજી

રામાનુજાચાર્ય

મુક્તાનંદ સ્વામી

સુખાનંદ સ્વામી

2.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

Media Image

ગઢડા પ્રથમ પ્રકરણના છઠ્ઠા વચનામૃતનું શીર્ષક શું છે ?

દ્રઢ આશરાનું

વિવેકી – અવિવેકી

વિધિ નિષેદનું

અંતરદૃષ્ટિનું

3.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

Media Image

જે પોતાના ગુણ અને બીજાના અવગુણ જુએ એ કેવો છે ?

સાચો

વિવેકી

સમજુ

અવિવેકી

4.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

Media Image

જે પોતાના ગુણ-અવગુણ અને બીજાના ગુણ-અવગુણ જાણે એ કેવો છે ?

અવિવેકી

સમજણવાળો

બુદ્ધિવાળો

વિવેકી

5.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

Media Image

અવગુણ કોના જેવો છે ?

કોલસા

અગ્નિ

જળ

બરફ

6.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

Media Image

જેને ભગવાનના ભક્તનો અવગુણ આવ્યો એને કેવો જાણવો ?

ગધેડા જેવો

હડકાયા કૂતરા જેવો

ભડકેલી ભેંસ જેવો

ગાંડા હાથી જેવો

7.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

Media Image

જેણે ગણ્યો પોતામાં ગુણ, જાણ્યું હું પણ છું કાંઈ કામનો રે – એ પંક્તિ કયા ગ્રંથની છે ?

ચોસઠ પદી

ભક્તચિંતામણિ

યમદંડ

હરિગીતા

Access all questions and much more by creating a free account

Create resources

Host any resource

Get auto-graded reports

Google

Continue with Google

Email

Continue with Email

Microsoft

Continue with Microsoft

or continue with

Facebook

Facebook

Apple

Apple

Others

Others

Already have an account?