345 NMMS ધો7 પ્ર6 સાવિ સત્ર2

345 NMMS ધો7 પ્ર6 સાવિ સત્ર2

7th Grade

14 Qs

quiz-placeholder

Similar activities

જનરલ નોલેજ

જનરલ નોલેજ

5th - 8th Grade

11 Qs

lesson 19 બજાર

lesson 19 બજાર

7th Grade

10 Qs

પ્રી ટેસ્ટ સામાજિક વિજ્ઞાન તાલીમ 4/2/2020

પ્રી ટેસ્ટ સામાજિક વિજ્ઞાન તાલીમ 4/2/2020

6th - 8th Grade

15 Qs

ધોરણ:૭,એકમ:૬ સા.વિ.ક્વિઝ

ધોરણ:૭,એકમ:૬ સા.વિ.ક્વિઝ

7th Grade

15 Qs

રમતવીર મહેન્દ્રસિંહ ધોની  પ્રશ્નો-નૌસીલ પટેલ

રમતવીર મહેન્દ્રસિંહ ધોની પ્રશ્નો-નૌસીલ પટેલ

6th Grade - University

16 Qs

387 NMMS પ્ર2 ધો8 સાવિ

387 NMMS પ્ર2 ધો8 સાવિ

6th - 8th Grade

15 Qs

મહાત્મા ગાંધી બાપુ ...વિશે ... .mrNausil patel forna school

મહાત્મા ગાંધી બાપુ ...વિશે ... .mrNausil patel forna school

5th - 10th Grade

15 Qs

Nmms પરીક્ષા માટે ખાસ(સામાજિક વિજ્ઞાન) -નૌસીલ પટેલ

Nmms પરીક્ષા માટે ખાસ(સામાજિક વિજ્ઞાન) -નૌસીલ પટેલ

1st - 12th Grade

19 Qs

345 NMMS ધો7 પ્ર6 સાવિ સત્ર2

345 NMMS ધો7 પ્ર6 સાવિ સત્ર2

Assessment

Quiz

Social Studies

7th Grade

Easy

Created by

FARIYADKA P SCHOOL 6 TO 8

Used 6+ times

FREE Resource

14 questions

Show all answers

1.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

કેટલીક જાતિઓ જીવન નિર્વાહ માટે એક જગ્યાએથી બીજી જગ્યાએ સતત ફરતી રહેતી જેને આપણે ..................જાતિ તરીકે ઓળખીએ છીએ.

પ્રબુદ્ધ

વિચરતી/વિમુક્ત

2.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

ગુજરાતમાં વિચરતી જાતિઓમાં બજાણીયા, ગારુડી, વાંસફોડા, રાવળ, સલાટ, ........... અને ........... વગેરે જેવી જાતિઓનો સમાવેશ થાય છે

ભવૈયા,કાંગસિયા

બરંડા,હેલવા

3.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

ગુજરાતમાં વિમુક્ત જાતિઓ પૈકી ...........જાતી રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં જોવા મળે છે.

ડફેર

દેવીપૂજક

4.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

દેવીપુજક સમાજમાં સામાજિક વિખવાદો કે કૌટુંબિક સમસ્યામાં .................... લવાદની પ્રભાવી ભૂમિકા ભજવે છે.

હાઇકોર્ટ

જ્ઞાતિપંચ

5.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

વણઝાર સાથે સંકળાયેલા લોકો એટલે .......... .

વણઝારા

છારા

6.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

વણઝારાની પોઠોનો સમૂહ .................. કહેવાતો.

ટાંડું

સંધિ

7.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

અલાઉદીન ખલજી ...................ના બજારો સુધી અનાજ અને ચીજ વસ્તુઓ લાવવા લઈ જવા માટે વણઝારા નો ઉપયોગ કરતો.

ઈરાન

દિલ્લી

Create a free account and access millions of resources

Create resources
Host any resource
Get auto-graded reports
or continue with
Microsoft
Apple
Others
By signing up, you agree to our Terms of Service & Privacy Policy
Already have an account?