
9 થી 12 ચિત્રકામ અને તાર્કિક પ્રશ્નો, મનમોહનસિંહ યાદવ નેત્રંગ ભર
Authored by manmohansinh yadav
History
10th Grade
Used 1+ times

AI Actions
Add similar questions
Adjust reading levels
Convert to real-world scenario
Translate activity
More...
Content View
Student View
150 questions
Show all answers
1.
MULTIPLE CHOICE QUESTION
1 min • 1 pt
રુદ્રમહાલય બાબતે નીચેના વિધાનો વિચારો અને ખોટું વિધાન શોધો
રુદ્રમહાલય પાટણ જિલ્લાના સિદ્ધપુર શહેરમાં આવેલ છે
સિધ્ધપુર શહેર ભોગાવો નદી કિનારે આવેલ છે
રુદ્રમહાલય નું નિર્માણ મૂળરાજ સોલંકી એ કરાવ્યું હતું અને એનું સમારકામ સિદ્ધરાજ જયસિંહ એ કરાવ્યું હતું
રુદ્ર મહાલય શિવમંદિર છે
રુદ્ર મહાલયના સભા મંડપના ઘુમ્મટની કિનારો ઉપર રામાયણ અને મહાભારતના પ્રસંગો કંડારવામાં આવ્યા હતા
2.
MULTIPLE CHOICE QUESTION
1 min • 1 pt
કીર્તિતોરણ બાબતે નીચેના વિધાનો વિચારો
(૧) સોલંકી વંશના રાજા સિધ્ધરાજ જયસિંહ કીર્તિ તોરણ બનાવ્યું હતું
(૨) કીર્તિ તોરણ ગુજરાતના મહેસાણા જિલ્લાના વડનગર ખાતે આવેલું છે
(૩) સોલંકી વંશના રાજાઓ પોતાના વિજયની સ્મૃતિ સ્વરૂપે કીર્તિ તોરણો બંધાવતા હતા
(4) ગુજરાતમાં કપડવંજ, શામળાજી ,મોઢેરા ,વાલમ, જુના ડીસામાં સિદ્ધઅંબિકા નું મંદિર તથા પીલુદરામાં પણ તોરણો આવેલા છે
(5) ગુજરાતમાં વડનગરનું કીર્તિ તોરણ ખૂબ પ્રખ્યાત છે
(6) વડનગર નું કીર્તિ તોરણ 40 ફૂટની ઊંચાઈ ધરાવે છે અને સેન્ડ સ્ટોન (રેતિયા પથ્થર) નું બનેલું છે
(7) કીર્તિ તોરણ શર્મિષ્ઠા તળાવ પાસે આવેલું છે
(૮) કિર્તી તોરણમાં હાથી ગણપતિ અને દેવદેવીઓના શિલ્પો જોવા મળે છે
૧,૨,૩,૪,૫,૬,૭,૮ સાચા છે
૧,૨,૩,૪,૫,૮ સાચા છે
૧,,૪,૫,૬,૭,૮ સાચા છે
૧,૨,૩,,૫,૬,૭,૮ સાચા છે
3.
MULTIPLE CHOICE QUESTION
1 min • 1 pt
અડાલજની વાવ બાબતે નીચેના પૈકી ખોટું વિધાન શોધો
અડાલજની વાવ ગાંધીનગર જિલ્લામાં આવેલ છ
અડાલજની વાવ પાંચ માળની છે
અડાલજની વાવ નું બાંધકામ ચાવડા વંશના રાજાઓના સમયમાં થયેલું હતું
અડાલજની વાવ સંવંત 1499 રોમા રાણી રૂડાબાઈએ પોતાના પતિ વીરસિંહની યાદમાં બંધાવી હતી
તમામ વિધાન સાચા છે
4.
MULTIPLE CHOICE QUESTION
1 min • 1 pt
અમદાવાદમાં આવેલ કાકરીયા તળાવ બાબતે નીચેના પૈકી ખોટું વિધાન શોધો
કાકરીયા તળાવ 1451માં સુલતાન કુતુબુદ્દીને બંધાવ્યું હતું
કાકરીયા તળાવ નું મૂળ નામ હોઝ- એ - કુતુબ હતું
કાકરીયા તળાવમાં ખારીનદી માંથી પાણી લાવવામાં આવે છે
અમદાવાદના મેયર ચીનુભાઇ શેઠના પ્રયત્નથી કાકરીયા તળાવ પુનઃજીવિત પામ્યું હતું
તમામ વિધાન સાચા છે
5.
MULTIPLE CHOICE QUESTION
1 min • 1 pt
વિશાળ તળાવ કે સરોવર વચ્ચે કરવામાં આવતા બેટને ------ કહેવામાં આવે છે
બક સ્થળ
બેટ
દ્વીપ
નગીના વાડી
6.
MULTIPLE CHOICE QUESTION
1 min • 1 pt
સીદી સૈયદની જાળી બાબતે નીચેના પૈકી ખોટું વિધાન શોધો
અમદાવાદમાં લાલ દરવાજા વિસ્તારમાં આવેલ સીદી સૈયદની મસ્જિદ તેની દીવાલમાં આવેલ અત્યંત મનોહર કોતવણી વાળી બે પથ્થરની જાળીઓ છે
ગુલામ સીદી સૈયદ એ આ મસ્જિદ 1572 માં બંધાવી હતી
આ મસ્જિદમાં ત્રણ જાળીઓ હતી
ત્રણ જાડી માંથી એક જાડી લોડ કરજણ ઇંગ્લેન્ડ લઈ જવા કડાવી હતી પરંતુ મુંબઈ પહોંચતા તે ભાંગી ગઈ હતી
સીદી સૈયદની જાળી સુલતાન અહેમદ સાહેબ બનાવી હતી
7.
MULTIPLE CHOICE QUESTION
1 min • 1 pt
ઝુલતા મિનારા બાબતે નીચેના વિધાનો વિચારો(એક મિનારો હલાવો તો બંને મિનારા હાલે છે)
ઝુંલતા મિનારા મુસ્લિમ સ્થાપત્ય કલાની ની સિદ્ધિ છે
અમદાવાદની બે મસ્જિદોમાં જુલતામિનારા છે
અમદાવાદમાં ગોમતીપુર વિસ્તારમાં આવેલ બીબીજી ની મસ્જિદ
સાળંગપુરમાં રેલ્વે સ્ટેશન પાસે આવેલ સીદી બસીરની મસ્જિદમાં જુમતા મિલારા આવેલા છે
મહંમદ બેગડાએ આ બંને મિનારા બનાવ્યા હતા
Access all questions and much more by creating a free account
Create resources
Host any resource
Get auto-graded reports

Continue with Google

Continue with Email

Continue with Classlink

Continue with Clever
or continue with

Microsoft
%20(1).png)
Apple
Others
Already have an account?