
Acute Malnutrition Management Quiz
Authored by Mahesh Parmar
Professional Development
Professional Development
Used 699+ times

AI Actions
Add similar questions
Adjust reading levels
Convert to real-world scenario
Translate activity
More...
Content View
Student View
30 questions
Show all answers
1.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
C-MAM કાર્યક્રમમાં આંગણવાડી કેન્દ્ર પર કયા પ્રકારના બાળકોની સારવાર કરવામાં આવે છે?
A. અતિ ગંભીર કુપોષણ (SAM) ધરાવતા બાળકો કે જેમને કોઇ તબીબી જટિલતા નથી
B. અતિ ઓછું વજન (Severe Underweight) ધરાવતા બાળકો
C. મધ્યમ ગંભીર કુપોષણ (Moderate Acute Malnourished) ધરાવતા બાળકો
D. અતિ ગંભીર કુપોષણ (SAM) ધરાવતા બાળકો કે જેમને તબીબી જટિલતા છે.
2.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
C-MAM કાર્યક્રમનું લક્ષિત જૂથ કયું છે?
A. 0-6 મહિનાની વય વચ્ચેના બાળકો
B. 0-59 મહિનાની વય વચ્ચેના બાળકો
C. 6-59 મહિનાની વય વચ્ચેના બાળકો
D. 1-5 વર્ષની વય વચ્ચેના બાળક
3.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
C-MAM નું પુર્ણ નામ શું છે?
A. કમ્યુનિટી મેનેજમેન્ટ ઓફ એક્યુટ માલન્યુટ્રીશન
B. કમ્પલીટ મેનેજમેન્ટ ઓફ એક્યુટ માલન્યુટ્રીશન
C. ક્રિટિકલ મેનેજમેન્ટ ઓફ એક્યુટ માલન્યુટ્રીશન
D. ચાઇલ્ડ મેનેજમેન્ટ ઓફ એક્યુટ માલન્યુટ્રીશન
4.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
સમુદાય-આધારિત અતિ ગંભીર કુપોષણ વ્યવસ્થાપન (C-MAM)ની નવી માર્ગદર્શિકા હેઠળ, SAM ની સ્થિતિ ધરાવતા બાળકોની ઓળખ કેવી રીતે કરવામાં આવશે?
A. ઉંમર પ્રમાણે વજન, ઊંચાઇ/લંબાઇ પ્રમાણે વજન અને બંને પગમાં સોજો (Bilateral Pitting Oedema)
B. ઉંમર પ્રમાણે વજન અને મિડ-અપર આર્મ સર્કમફરન્સ (MUAC)
C. ઊંચાઇ/લંબાઇ પ્રમાણે વજન MUAC
D. ઊંચાઇ/લંબાઇ પ્રમાણે વજન અને બંને પગમાં સોજો (Bilateral Pitting Oedema)
5.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
SAM પોષણ સ્થિતિ ધરાવતા બાળકોમાંથી અંદાજે કેટલા ટકા બાળકોને C-MAM કાર્યક્રમમાં સારવાર
આપી તંદુરસ્ત બનાવી શકાય છે?
A. 20-25%
B. 40-50%
C. 60-70%
D. 85-90%
6.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
SAM પોષણ સ્થિતિ ધરાવતા બાળકો, કે જેમને કોઇ તબીબી જટિલતા નથી, તેમની સારવાર ક્યાં કરવામાં આવશે?
A. અતિ ગંભીર કુપોષિત બાળકોના સમુદાય આધારિત વ્યવસ્થાપન કાર્યક્રમ (C-MAM)માં
B. જિલ્લા હોસ્પિટલ
C. પોષણ પુનર્વસન કેન્દ્ર
D. CMTC (Child Malnutrition Treatment Centre)
7.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
બાળકે ભૂખ પરીક્ષણ પાસ કર્યું છે એમ ક્યારે કહેવાય?
A. પ્રોત્સાહન આપ્યા પછી પણ જો તે ખોરાક લેવાની ના પાડે
B. જો બાળક ઉત્સાહથી પ્રોત્સાહન સાથે ખોરાક ખાય છે
C. જો તેણે જે ખાધું હોય તે બધું જ ઉલટી કરી દે
D. ઉપરનામાંથી એક પણ નહિ
Access all questions and much more by creating a free account
Create resources
Host any resource
Get auto-graded reports

Continue with Google

Continue with Email

Continue with Classlink

Continue with Clever
or continue with

Microsoft
%20(1).png)
Apple
Others
Already have an account?