STANDARD 8 પાઠ 5 અંગ્રેજ શાસન સમયની શિક્ષણ અને સમાજવ્યવસ્થા

STANDARD 8 પાઠ 5 અંગ્રેજ શાસન સમયની શિક્ષણ અને સમાજવ્યવસ્થા

6th Grade

12 Qs

quiz-placeholder

Similar activities

ધોરણ 6 પાઠ 5 શાંતિ શોધમાં: બુધ્ધ અને મહાવીર

ધોરણ 6 પાઠ 5 શાંતિ શોધમાં: બુધ્ધ અને મહાવીર

6th Grade

10 Qs

 553 PSE પર્યાવરણ 10 01 24

553 PSE પર્યાવરણ 10 01 24

6th Grade

15 Qs

554 PSE પર્યાવરણ 13/01/24

554 PSE પર્યાવરણ 13/01/24

6th Grade

16 Qs

કહેવતો

કહેવતો

6th Grade

13 Qs

વિરોધી શબ્દો

વિરોધી શબ્દો

6th Grade

9 Qs

મૌર્ય યુગ.....chp 6

મૌર્ય યુગ.....chp 6

6th Grade

10 Qs

ગૌતમ બુદ્ધ અને જૈન ધર્મ પર ક્વિઝ

ગૌતમ બુદ્ધ અને જૈન ધર્મ પર ક્વિઝ

6th - 8th Grade

10 Qs

STANDARD 8 પાઠ 5 અંગ્રેજ શાસન સમયની શિક્ષણ અને સમાજવ્યવસ્થા

STANDARD 8 પાઠ 5 અંગ્રેજ શાસન સમયની શિક્ષણ અને સમાજવ્યવસ્થા

Assessment

Quiz

Others

6th Grade

Hard

Created by

Yogesh Rana

Used 2+ times

FREE Resource

12 questions

Show all answers

1.

MULTIPLE CHOICE QUESTION

5 sec • 1 pt

અંગ્રેજોના આગમન સમયે શિક્ષણ આપતી સંસ્થાઓ કયા કયા નામે ઓળખતી હતી?

ગામઠી, દેશી, પંડ્યાની

ગામઠી, દેશી, ધૂળિયા

ગામઠી, પંડ્યાની, ધૂળિયા

ગામઠી,ધૂળિયા, મહોલ્લાની

2.

MULTIPLE CHOICE QUESTION

5 sec • 1 pt

ભારતમાં વિલિયમ કેરેએ પશ્ચિમી ઢબે શિક્ષણ આપતી સંસ્થા કયા,ક્યારે શરૂ કરી?

બહરામપુરમાં,ઇ. સ. 1768માં

સિરામપુરમાં ,ઇ. સ. 1789માં

પુરલિયામાં, ઇ. સ. 1770માં

મેદિનીપુરમાં, ઇ. સ. 1782માં

3.

MULTIPLE CHOICE QUESTION

5 sec • 1 pt

સિરામપુરમાં કન્યાશાળાની સ્થાપના કોણે કરી હતી?

ચાર્લ્સ વુડે

વિલિયમ કેરેએ

મેકોલોએ

માર્શમેને

4.

MULTIPLE CHOICE QUESTION

5 sec • 1 pt

અંગ્રેજ કંપની કયા ગવર્નર જનરલ સમયમાં ભારતમાં પાશ્ચાત્ય શિક્ષણ આપવા અગ્રેસર થઈ?

લોર્ડ વિલિયમ બેન્ટિકના

લોર્ડ વિલિયમના

લોર્ડ ડેલહાઉસીના

લૉર્ડ વોરન હેન્સ્ટિંગના

5.

MULTIPLE CHOICE QUESTION

5 sec • 1 pt

કયા ખરીતાને કારણે દરેક પ્રાંતમાં શિક્ષણ નિયામકની નિમણૂક કરવામાં આવી તેમજ અલગ શિક્ષણખાતું શરૂ થયું?

1854ના મેકોલના ખરીતાને કારણે

1854ના વુડના ખરીતાને કારણે

1868ના હન્ટર ખરીતાને કારણે

1885ના સેન્ડલર ખરીતાને કારણે

6.

MULTIPLE CHOICE QUESTION

5 sec • 1 pt

ઇ. સ.1828માં રાજા રામમોહનરાયે કયા સમાજની સ્થાપના કરી હતી?

બ્રહ્મોસમાજની

સત્યશોધક સમાજની

થિયોસોફિકલ સમાજની

પ્રાર્થના સમાજની

7.

MULTIPLE CHOICE QUESTION

5 sec • 1 pt

ઇ. સ. 1850માં અમદાવાદમાં ' છોડીઓની નિશાળ ' નામની કન્યાશાળા કોને સ્થાપી હતી?

હરકુંવર શેઠાણી

રણછોડલાલ રેંટિયાવાળાએ

વિદ્યાગૌરી નીલકંઠ

ભક્તિબા દેસાઈએ

Create a free account and access millions of resources

Create resources
Host any resource
Get auto-graded reports
or continue with
Microsoft
Apple
Others
By signing up, you agree to our Terms of Service & Privacy Policy
Already have an account?