
Nasvadi March2025
Quiz
•
Other
•
1st - 5th Grade
•
Practice Problem
•
Medium
Shailesh Umrania
Used 1+ times
FREE Resource
Enhance your content in a minute
9 questions
Show all answers
1.
MULTIPLE SELECT QUESTION
45 sec • 1 pt
સ્વામીજી એ ક્યાં સંકલ્પો કર્યા હતા?
સંતો દાસ બને
અંબરીશો આત્મીય બને.
યુવકો સિંહ બને.
યુવકો આત્મીય બને.
સંતો મરી જાય.
2.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
આત્મીય એટલે શું?
ઘર માં કે સત્સંગ માં ગરમ ના થાય એને આત્મીય કહેવાય.
બીજાના સ્વભાવ ગમાડી એને પ્રેમ આપવો એને આત્મીય કહેવાય.
બધાનું સહન કરે એને આત્મીય કહેવાય.
બીજાની રૂચી માં ભળી જાય એને આત્મીય કહેવાય.
3.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
આત્મીય થવું હોય તો _______ કાઢી નાખવો પડે.
હું
ગુસ્સે થવાનો સ્વભાવ
ઘર માંથી તું શબ્દ
જીદ્દી સ્વભાવ
4.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
ઘરમાં એક વર્ષ "તમે" કહેજો તો એક વર્ષ માં
સ્વાદ ની વૃતિ ઓછી થય જશે.
સોનાની ખરીદી ઓછી થય જશે.
ઘરવાળી તમારી દાસ થય જશે .
અથડામણ
ઓછી થય જશે.
5.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
સિંહ કોને કહેવાય.
લસણ ડુંગળી ના ખાય એને સિંહ કહેવાય.
આંખ કાન જીભ કોયને આપે નહિ એને સિંહ કહેવાય.
દાસ થઈને જીવે એને સિંહ કહેવાય.
મોટા પુરુષ ની અનુવૃતી માં ભળે એને સિંહ કહેવાય.
6.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
પ્રબોધ સ્વામી ના કપાળ માં ....
કંકુ નો ચાંદલો હતો
ચંદન નો ચાંદલો હતો
કશું ના હતું
ચંદન ના ચાંદલાનો થોડો ભાગ જ હતો
7.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
પ્રવચન દરમ્યાન મેં પ્રબોધ સ્વામી ને
પાણી પિતા જોયા છે .
મેં પાણી પિતા જોયા નથી
8.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
સિહ થયા કે પ્લેટિનમ જેવા થયા ક્યારે કહેવાય?
નાપાસ થાય તો રડીને ભજન કરીને જ સુવે એ સિંહ થયા કહેવાય પ્લેટિનમ જેવા થયા કહેવાય
વાતો
હરિપ્રસાદ સ્વામી સિવાય કોઈ આપણો માલિક નહિ બાપ નહિ એ સિંહ થયા કહેવાય પ્લેટિનમ જેવા થયા કહેવાય
વાતો
દાસ થાય અને સ્વધર્મે યુક્ત જીવન જીવે એ સિંહ થયા કહેવાય પ્લેટિનમ જેવા થયા કહેવાય
વાતો
બધાને તમે જ કહીને બોલાવે એ સિંહ થયા કહેવાય પ્લેટિનમ જેવા થયા કહેવાય
વાતો
9.
MULTIPLE SELECT QUESTION
45 sec • 1 pt
નીચે માંથી કય વાતો પ્રબોધ સ્વામી એ પ્રવચન માં બોલી હતી ?
વિષયને માર્ગે આંધળા થાવું, બહેરા થાવું, લૂલા થાવું એમ થાવું, પણ આસક્ત ન થાવું.
નિરંતર સર્વ ક્રિયામાં પાછું વાળીને જોવું જે, મારે ભગવાન ભજવા છે ને હું શું કરું છું? એમ જોયા કરવું.
જેટલું કાંઈ માયામય સુખ છે તે સર્વે દુઃખ વિનાનું હોય નહિ, એ વાત પણ એક જાણી રાખવી.
લાડવા લાડવા ખાવા ને પત્રદાવળા ફેકી દેવા .
આપણે ભગવાન ના છીએ પણ માયાના નથી.
Similar Resources on Wayground
11 questions
પ્રશ્નક્ષેત્રમાં પરાક્રમ 0.0.1
Quiz
•
5th Grade
10 questions
Gujarati
Quiz
•
5th Grade
10 questions
પોષણ માસ 2021 આંગણવાડી કાર્યકર સાથે ક્વિઝ
Quiz
•
1st - 3rd Grade
13 questions
GENERAL KNOWLEDGE QUIZ - 1 DATE 7/1/22
Quiz
•
1st - 3rd Grade
10 questions
Bal Sabha Quiz
Quiz
•
KG - Professional Dev...
12 questions
Ch-2 Grammar Game
Quiz
•
3rd Grade
10 questions
ગુજરાતી
Quiz
•
KG - Professional Dev...
Popular Resources on Wayground
5 questions
This is not a...winter edition (Drawing game)
Quiz
•
1st - 5th Grade
15 questions
4:3 Model Multiplication of Decimals by Whole Numbers
Quiz
•
5th Grade
25 questions
Multiplication Facts
Quiz
•
5th Grade
10 questions
The Best Christmas Pageant Ever Chapters 1 & 2
Quiz
•
4th Grade
12 questions
Unit 4 Review Day
Quiz
•
3rd Grade
10 questions
Identify Iconic Christmas Movie Scenes
Interactive video
•
6th - 10th Grade
20 questions
Christmas Trivia
Quiz
•
6th - 8th Grade
18 questions
Kids Christmas Trivia
Quiz
•
KG - 5th Grade
Discover more resources for Other
5 questions
This is not a...winter edition (Drawing game)
Quiz
•
1st - 5th Grade
25 questions
Multiplication Facts
Quiz
•
5th Grade
15 questions
4:3 Model Multiplication of Decimals by Whole Numbers
Quiz
•
5th Grade
10 questions
The Best Christmas Pageant Ever Chapters 1 & 2
Quiz
•
4th Grade
12 questions
Unit 4 Review Day
Quiz
•
3rd Grade
18 questions
Kids Christmas Trivia
Quiz
•
KG - 5th Grade
14 questions
Christmas Trivia
Quiz
•
5th Grade
11 questions
How well do you know your Christmas Characters?
Lesson
•
3rd Grade
