
Nasvadi March2025
Authored by Shailesh Umrania
Other
1st - 5th Grade
Used 1+ times

AI Actions
Add similar questions
Adjust reading levels
Convert to real-world scenario
Translate activity
More...
Content View
Student View
9 questions
Show all answers
1.
MULTIPLE SELECT QUESTION
45 sec • 1 pt
સ્વામીજી એ ક્યાં સંકલ્પો કર્યા હતા?
સંતો દાસ બને
અંબરીશો આત્મીય બને.
યુવકો સિંહ બને.
યુવકો આત્મીય બને.
સંતો મરી જાય.
2.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
આત્મીય એટલે શું?
ઘર માં કે સત્સંગ માં ગરમ ના થાય એને આત્મીય કહેવાય.
બીજાના સ્વભાવ ગમાડી એને પ્રેમ આપવો એને આત્મીય કહેવાય.
બધાનું સહન કરે એને આત્મીય કહેવાય.
બીજાની રૂચી માં ભળી જાય એને આત્મીય કહેવાય.
3.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
આત્મીય થવું હોય તો _______ કાઢી નાખવો પડે.
હું
ગુસ્સે થવાનો સ્વભાવ
ઘર માંથી તું શબ્દ
જીદ્દી સ્વભાવ
4.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
ઘરમાં એક વર્ષ "તમે" કહેજો તો એક વર્ષ માં
સ્વાદ ની વૃતિ ઓછી થય જશે.
સોનાની ખરીદી ઓછી થય જશે.
ઘરવાળી તમારી દાસ થય જશે .
અથડામણ
ઓછી થય જશે.
5.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
સિંહ કોને કહેવાય.
લસણ ડુંગળી ના ખાય એને સિંહ કહેવાય.
આંખ કાન જીભ કોયને આપે નહિ એને સિંહ કહેવાય.
દાસ થઈને જીવે એને સિંહ કહેવાય.
મોટા પુરુષ ની અનુવૃતી માં ભળે એને સિંહ કહેવાય.
6.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
પ્રબોધ સ્વામી ના કપાળ માં ....
કંકુ નો ચાંદલો હતો
ચંદન નો ચાંદલો હતો
કશું ના હતું
ચંદન ના ચાંદલાનો થોડો ભાગ જ હતો
7.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
પ્રવચન દરમ્યાન મેં પ્રબોધ સ્વામી ને
પાણી પિતા જોયા છે .
મેં પાણી પિતા જોયા નથી
Access all questions and much more by creating a free account
Create resources
Host any resource
Get auto-graded reports

Continue with Google

Continue with Email

Continue with Classlink

Continue with Clever
or continue with

Microsoft
%20(1).png)
Apple
Others
Already have an account?