
વચનામૃત 35
Authored by सहजः सहजः
Religious Studies
University
Used 3+ times

AI Actions
Add similar questions
Adjust reading levels
Convert to real-world scenario
Translate activity
More...
Content View
Student View
21 questions
Show all answers
1.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
ગ.મ. ૩૫ મું વચનામૃત શ્રીજીમહારાજે કયા સ્થળે બિરાજમાન થઈને કહ્યું છે?
લક્ષ્મીવાડીમાં
જારની ખાણ ઉપર
પોતાના ઉતારામાં
2.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
આ વચનામૃતનો ઉપદેશ કયા સમયે થયો છે?
વહેલી સવારે
સૂર્યોદય સમયે
સાંજકાળે
3.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
આત્મદર્શન કોને થાય છે?
જ્ઞાની હોય તેને
ભક્ત હોય તેને
સત્સંસ્કારવાળો કોઈક વિરલો હોય તેને
4.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
આત્મદર્શન માટે શું કરવું?
આત્મવિચાર કરવો
ભગવાનની મૂર્તિનું ધ્યાન કરવું
ગુરુની સેવા કરવી
5.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
શ્રીજીમહારાજે આ વચનામૃતમાં ધર્મ પાલન, લીલા ચરિત્ર ગાન, નામસ્મરણ અને ઉપાસનાને ક્યાં ઉપાયથી સરળ ગણાવ્યું?
તુંબડા બાંધીને સમુદ્ર તરવો
વહાણમાં બેસીને સમુદ્ર તરવો
બીજાની મદદથી સમુદ્ર તરવો
6.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
આત્મદર્શનથી કલ્યાણ થવું એ કયા ઉપાયથી કઠણ ગણાવ્યું છે?
પોતાના બળથી સમુદ્ર તરી જવો
તુંબડા બાંધીને સમુદ્ર તરી જવો
વહાણમાં બેસીને સમુદ્ર તરી જવો
7.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
આત્મજ્ઞાનની વાર્તાનું મુખ્ય પ્રયોજન શું બતાવ્યું છે?
આત્મ સાક્ષાત્કાર
દેહ અને દેહના સંબંધીને વિષે પ્રીતિ ન રહે
પરમાત્માનું દર્શન
Access all questions and much more by creating a free account
Create resources
Host any resource
Get auto-graded reports

Continue with Google

Continue with Email

Continue with Microsoft
or continue with
%20(1).png)
Apple
Others
Already have an account?