Search Header Logo

વચનામૃત 35

Authored by सहजः सहजः

Religious Studies

University

Used 3+ times

વચનામૃત 35
AI

AI Actions

Add similar questions

Adjust reading levels

Convert to real-world scenario

Translate activity

More...

    Content View

    Student View

21 questions

Show all answers

1.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

ગ.મ. ૩૫ મું વચનામૃત શ્રીજીમહારાજે કયા સ્થળે બિરાજમાન થઈને કહ્યું છે?

લક્ષ્મીવાડીમાં

જારની ખાણ ઉપર

પોતાના ઉતારામાં

2.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

આ વચનામૃતનો ઉપદેશ કયા સમયે થયો છે?

વહેલી સવારે

સૂર્યોદય સમયે

સાંજકાળે

3.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

આત્મદર્શન કોને થાય છે?

જ્ઞાની હોય તેને

ભક્ત હોય તેને

સત્સંસ્કારવાળો કોઈક વિરલો હોય તેને

4.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

આત્મદર્શન માટે શું કરવું?

આત્મવિચાર કરવો

ભગવાનની મૂર્તિનું ધ્યાન કરવું

ગુરુની સેવા કરવી

5.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

શ્રીજીમહારાજે આ વચનામૃતમાં ધર્મ પાલન, લીલા ચરિત્ર ગાન, નામસ્મરણ અને ઉપાસનાને ક્યાં ઉપાયથી સરળ ગણાવ્યું?

તુંબડા બાંધીને સમુદ્ર તરવો

વહાણમાં બેસીને સમુદ્ર તરવો

બીજાની મદદથી સમુદ્ર તરવો

6.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

આત્મદર્શનથી કલ્યાણ થવું એ કયા ઉપાયથી કઠણ ગણાવ્યું છે?

પોતાના બળથી સમુદ્ર તરી જવો

તુંબડા બાંધીને સમુદ્ર તરી જવો

વહાણમાં બેસીને સમુદ્ર તરી જવો

7.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

આત્મજ્ઞાનની વાર્તાનું મુખ્ય પ્રયોજન શું બતાવ્યું છે?

આત્મ સાક્ષાત્કાર

દેહ અને દેહના સંબંધીને વિષે પ્રીતિ ન રહે

પરમાત્માનું દર્શન

Access all questions and much more by creating a free account

Create resources

Host any resource

Get auto-graded reports

Google

Continue with Google

Email

Continue with Email

Classlink

Continue with Classlink

Clever

Continue with Clever

or continue with

Microsoft

Microsoft

Apple

Apple

Others

Others

Already have an account?