WorksheetsG K TEST 6
Total questions: 63
Worksheet time: 50mins
કયા શહેરનું ચીકી, પેંડા, ફરસાણ ખુબ વખણાય છે ?
જેતપુર
ભાવનગર
રાજકોટ
સુરત
વઢવાણ : મરચું :: નડિયાદ : ........................
મકાઈ
ગાંઠિયા
લીલો ચેવડો
પોંક
વિજય વિલાસ પેલેસ ક્યાં આવેલો છે ?
વડોદરા
ભૂજ
અમદાવાદ
માંડવી
અમદાવાદમાં કયો મહેલ આવેલો છે ?
મોતી મહેલ
મકરપુરા પેલેસ
આયના મહેલ
રાજમહેલ
જયશિખરીની પત્ની ....................અને સાળો .......................હતા.
ગુણસુંદરી, તેજપાલ
રૂપસુંદરી, સેજપાલ
રૂપસુંદરી , સુરપાળ
રૂપસુંદરી, તેજપાલ
કયા જૈન મૂનીએ વનરાજ ચાવડા વિષે આગાહી કરી હતી ?
સ્થૂળભદ્ર સૂરિજી
શાલિભદ્ર સૂરિજી
શીલગુણસૂરિજી
એકપણ નહિ
કોણે પોતાની બહેન લીલાદેવીના લગ્ન ચાલુક્ય વંશના રાજારાજ સાથે કરાવ્યા હતા ?
વનરાજ ચાવડાએ
મૂળરાજ સોલંકી
જયશિખરી
સામંતસિંહે
ખિલજી વંશની સ્થાપના કોણે કરી હતી ?
કુતુબુદ્દીન ઐબક
જલાલુદ્દીન ખિલજી
અલાઉદ્દીન ખિલજી
ગ્યાસુદ્દીન તઘલખ
તઘલખ વંશનો સ્થાપક કોણ હતો ?
કુતુબુદ્દીન ઐબક
નાસુરૂદ્દીન તઘલખ
અલાઉદ્દીન ખિલજી
ગ્યાસુદ્દીન તઘલખ
બારડોલી સત્યાગ્રહ કયા વર્ષમાં થયો હતો ?
ઈ.સ.1920
ઈ.સ.1928
ઈ.સ.1918
ઈ.સ.1930
કોણે સુરતમાં મીઠાના કાયદાનો ભંગ કર્યો હતો ?
મહાદેવભાઈ દેસાઈ
સરોજિની નાયડુ
કલ્યાણજી મહેતા
વલ્લભભાઈ પટેલ
નીચેનામાંથી કોણે દાંડીકૂચ પ્રયાણ સમયે ગીત ગયું હતું ?
કલ્યાણજી મહેતા
હેમુ ગઢવી
ખેર સાહેબે
ઝવેરચંદ મેઘાણી
મેન્ગ્રોવ જંગલો ધરવતા રાજ્યોમાં કયું રાજ્ય પ્રથમ ક્રમે આવે છે ?
ગુજરાત
રાજસ્થાન
બિહાર
પશ્ચિમ બંગાળ
વડોદરા નજીક આવેલા ................... ખાતે ધન્વંતરી પરિયોજના અંતર્ગત આયુર્વેદિક ઔષધિઓનું નિર્માણ થાય છે ?
ચબરા
પારેવડી
રમણગામડી
ખટરબેલા
કયા પ્રકારના જંગલોના વૃક્ષો માર્ચ-એપ્રિલ મહિનામાં પોતાના પાંદડા ખેરવી નાખે છે ?
સૂકા પાનખર જંગલો
ભેજવાળા પાનખર જંગલો
સૂકા ઝાંખરાવાળા જંગલો
મેન્ગ્રૂવ જંગલો
ભારતનું સૌથી મોટું સાગર તટીય અને ખારાપાણીનું સરોવર કયું છે ?
સાંભર
કોલેરું
ચિલ્કા
વુલર
કયું સરોવર જવાળામુખી ઉદગારથી બનેલું છે ?
દાલ
સુકના
લોનાર
ઢેબર
મદનમોહન માલવીય દ્વારા કઈ સંસ્થાની સ્થાપના કરવામાં આવી હતી ?
હિન્દુ મહાસભા
વેદ સમાજ
વેદાંત કોલેજ
નૌજવાન સભા
રેડક્રોસ સોસાયટીના સ્થાપક કોણ છે ?
ગેરીબાલ્ડી
હેનરી ડ્યુનેન્ટ
વુડ્રો વિલ્સન
એ.ઓ.હ્યુમ
બ્રિટીશ સાર્વજનિક સભાની સ્થાપના કોને કરી હતી ?
રવીન્દ્રનાથ ટાગોર
દાદાભાઈ નવરોજી
રમાબાઈ રાનડે
જવાહરલાલ નહેરુ
નીચેનામાંથી કયું વાક્ય ગાંધીજીનું નથી ?
જ્યાં ડર નથી, ત્યાં ધર્મ નથી.
સત્ય અને અહિંસા મારા ભગવાન છે.
અંગ્રેજો ચાલ્યા જાઓ.
આરામ હરામ હૈ.
જે સ્વતંત્ર છે એ જ બીજાને સ્વતંત્રતા આપી શકે છે - આ વાક્ય કયા મહાનુભાવનું છે ?
શ્રી અરવિંદ ઘોષ
શ્યામલ ગુપ્તા
રામ પ્રસાદ બિસ્મિલ
સરોજિની નાયડુ
સરફરોશી કી તમન્ના ,અબ હમારે દિલ મેં હૈ - પ્રખ્યાત પંક્તિ કયા મહાનુભાવની છે ?
ચંદ્રશેખર આઝાદ
સુભાષચંદ્ર બોઝ
રામ પ્રસાદ બિસ્મિલ
વીર ભગતસિંહ
ભારતીય સાહિત્યના સંદર્ભમાં નીચેનામાંથી કઈ એક જોડ ખોટી છે ?
શિક્ષા- વેદાંગ
ધનુર્વેદ - એક પ્રકારનો ઉપવેદ
છંદ - એક પુરાણ
અથર્વવેદ- ચાર વેદ પૈકીનો એક વેદ
ભારતીય પરંપરા મુજબ ચાતુર્માસમાં કયા માસનો સમાવેશ થતો નથી ?
કારતક
શ્રાવણ
ભાદરવો
આસો
નીચેનામાંથી કયા સ્થળે કુંભમેળો ભરતો નથી ?
હરિદ્વાર
શીરડી
પ્રયાગ
નાસિક
હર્યક વંશની સ્થાપના કોણે કરી હતી ?
અજાતશત્રુ
બિંબિસાર
શિશુનાગ
સિકંદર
પ્રથમ બૌદ્ધ સભાનું આયોજન ક્યારે થયું હતું ?
ઈ.સ. પૂ. 423
ઈ.સ.પૂ. 265
ઈ.સ.પૂ. 98
ઈ.સ.પૂ.483
કોને બીજો પરશુરામ કહેવામાં આવે છે ?
ધનાનંદ
શિશુનાગ
મહાપદ્મનંદ
અજાતશત્રુ
ઈ.સ.પૂર્વે 323 માં ક્યાં સિકંદરનું મૃત્યુ થયું હતું ?
ઈરાન
બેબીલોન
કરાંચી
કાબુલ
કોણે ઘોડાને દાગ આપવાની પ્રથા શરુ કરી હતી ?
અલાઉદ્દીન ખીલજી
કુતુબુદ્દીન ઐબક
મોહમદ ઘોરી
એકપણ નહિ
બિન મુસ્લિમો પાસેથી સંરક્ષણ સ્વરૂપે લેવાતો કર એટલે શું ?
જકાત
ખરાજ
ખમ્સ
જજિયા
બાબરે પોતાની આત્મકથામાં કોને શક્તિશાળી શાસક ગણાવ્યો છે ?
રાજરાજ પ્રથમ
કૃષ્ણદેવરાય
હર્ષ
એકપણ નહિ.
મુસ્લિમ લીગની સ્થાપનામાં વાઇસરોય મિન્ટોના કયા ખાનગી મંત્રીએ મહત્વની ભૂમિકા ભજવી હતી ?
લોર્ડ મોર્લે
લોર્ડ બ્રુક
ડનલોપ
લોર્ડ રિપન
1.1906માં મુસ્લિમ લીગની સ્થાપના થઇ 2.1911માં દિલ્લો દરબારનું આયોજન થયું.પૈકી કયું વિધાન/વિધાનો સાચા છે ?
ફક્ત 1
ફક્ત 2
1 અને 2 બંને
એકપણ નહિ.
લોકમાન્ય તિલકે ક્યા સ્થળે હોમરૂલ લીગની સ્થાપના કરી હતી ?
અડીયાર
હરિદ્વાર
નાસિક
બેલગામ
કયા સંમેલનમાં કોંગ્રેસ અને મુસ્લિમ લીગના નેતાઓની સમજૂતી કરીને મુસ્લિમોને અલગ પ્રતિનિધિત્વ અપાયું ?
પુના કરાર
લખનૌ કરાર
કોલકત્તા અધિવેશન
લાહોર અધિવેશન
જલિયાવાલા બાગ હત્યાકાંડ સંદર્ભે કઈ બાબત સાચી નથી ?
તે 13 એપ્રિલ ,1919 ના વૈશાખીના દિવસે થયો.
આ ઘટના બાદ હન્ટર કમિશને જનરલ ડાયરનો બચાવ કર્યો.
જમનાલાલ બજાજે નાઈટનો ખિતાબ પરત કર્યો.
ડો.સત્યપાલની ધરપકડના વિરોધમાં આ સભા ભરાઈ હતી.
કઈ સમિતિની ભલામણને આધારે મૂળભૂત ફરજો જોડવામાં આવી ?
તેંદુલકર સમિતિ
સુવર્ણસિંહ સમિતિ
કેબીનેટ મિશન
રાધાકૃષ્ણન સમિતિ
આપણી મૂળભૂત ફરજો વર્તમાનમાં કેટલી છે ?
8
9
10
11
સુપ્રીમ કોર્ટના એકમાત્ર ન્યાયમૂર્તિ કે જેઓ રાષ્ટ્રપતિ પદ પર રહી ચુક્યા છે તે કોણ ?
નીલમ સંજીવ રેડ્ડી
એમ.હિદાયતુલ્લા
શંકર દયાળ શર્મા
વી.વી.ગીરી
નીચેનામાંથી કોની નિમણુક રાષ્ટ્રપતિ કરે છે ?
રાજ્યોમાં ગવર્નર
નાણાપંચના અધ્યક્ષ
UPSC ના અધ્યક્ષ
આપેલ તમામ
ક્યાં રાષ્ટ્રપતિએ સૌપ્રથમ પોકેટ વીટો પાવરનો ઉપયોગ કર્યો હતો ?
ડો.ઝાકીર હુસૈન
જ્ઞાની ઝૈલસિંહ
વી.વી.ગીરી
નીલમ સંજીવ રેડ્ડી
રાષ્ટ્રપતિ પર મહાભિયોગની પ્રક્રિયા ચલાવવા માટે કોઈ પણ ગૃહના કેટલા સભ્યોની સહી જરૂરી છે ?
1/4 જેટલા
1/10 જેટલા
1/2 જેટલા
1/3 જેટલા
નીચેનામાંથી કઈ ધાતુ લોખંડની કાચી ધાતુ નથી ?
હિમેટાઈટ
સીડેટાઈટ
બોક્સાઈટ
લીમોટાઈટ
ભારતમાં સૌથી વધુ અબરખનું ઉત્પાદન ક્યાં રાજ્યમાં થાય છે ?
રાજસ્થાન
આન્ધ્રપ્રદેશ
ઝારખંડ
ગુજરાત
ભારત સૌથી વધુ કઈ ખનીજ જાપાનને નિકાસ કરે છે ?
મેંગેનીઝ
તાંબુ
સીસું
લોખંડ
ભારતમાં ઉત્પાદિત સોનાનું લગભગ 90 ટકા સોનું એકલા ક્યાં રાજ્યમાંથી મળી આવે છે ?
પશ્ચિમ બંગાળ
કર્નાટક
આન્ધ્ર પ્રદેશ
ઉત્તર પ્રદેશ
તેલ કાઢવાનું કાર્ય બોમ્બે હાઈ પર ક્યાં વિશાલ જહાજથી કરવામાં આવે છે ?
સાગર સમ્રાટ
બોમ્બે બ્લાસ્ટર
વિક્રાંત
સાગરખેડૂ
નીચેનામાંથી કઈ એક જોડ કોલસાના ઉત્પાદન બાબતે ખોટી છે ?
પશ્ચિમ બંગાળ- રાણીગંજ
ઝારખંડ - ઝરીયા
તેલંગણા -વારંગલ
રાજસ્થાન -કોરબા
કઈ બેકારીમાં વ્યક્તિની સીમાંત ઉત્પાદકતા શૂન્ય હોય છે ?
2100 કેલરી
2200 કેલરી
2300 કેલરી
2400 કેલરી
ભારતના ક્યાં રાજ્યમાં ગરીબીનું ટકાવારી પ્રમાણ સૌથી ઓછું છે ?
મહારાષ્ટ્ર
ગોવા
ગુજરાત
કેરલ
ભારતમાં સૌથી ઉંચો માનવ વિકાસ આંક ક્યાં રાજ્યનો છે ?
કર્નાટક
ગોવા
કેરલ
ગુજરાત
ચૈત્ર સુદ તેરશના દિવસે કયો તહેવાર ઉજવાય છે ?
રામનવમી
વૈશાખી
મહા શિવરાત્રી
મહાવીર જયંતી
ઓણમ ક્યાં રાજ્યમાં ઉજવાતો તહેવાર છે ?
કેરલ
તમિલનાડુ
અસમ
મેઘાલય
વિશ્વનો સૌથી ઊંડો મહાસાગર ક્યો છે ?
હિન્દ
આર્કટિક
પેસેફિક
એટલાન્ટીક
ઓક્સિજન વાતાવરણમાં કેટલા કિમી સુધી ફેલાયેલો છે ?
16 કિમી
64 કિમી
130 કિમી
32 કિમી
ફતેહપુર સિક્રી ક્યા વ્યક્તિ સાથે જોડાયેલું સ્થળ છે ?
હુમાયુ
અકબર
સિકંદર
જહાંગીર
મહાવીર સ્વામી: પાવાપુરી ::ગૌતમ બુદ્ધ :....................
કુંડગ્રામ
લુમ્બિની
બેલૂર
ગયા
સરદાર વલ્લભભાઇ પટેલ સાથે કયું સ્થળ જોડાયેલ નથી ?
વડોદરા
નડિયાદ
કરમસદ
બારડોલી
બ્રિસ્ટલ શહેર કઈ નદીના કિનારે વસેલું છે ?
કલાઈડ
એબ
એવન
મર્સી
ભારતમાં નીચેનામથી કયો ઉદ્યોગ અલ્પ પ્રમાણમાં વિકસ્યો છે ?
સુતરાઉ કાપડ
મોટરકાર
ખેતીના યંત્રો
ખનીજતેલ
1 યાર્ડ બરાબર કેટલા ઇંચ થાય ?
12 ઇંચ
24 ઇંચ
32 ઇંચ
36 ઇંચ
