wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

મુઘલ સામ્રાજ્ય : સ્થાપના અને વિસ્તરણ

Total questions: 15

Worksheet time: 8mins

Name
Class
Date
1.

બાબરે કઈ સાલમાં ભારત પર આક્રમણ કર્યું ?

a)

ઈ.સ. 1516માં

b)

ઈ.સ. 1526માં

c)

ઈ.સ. 1536માં

d)

ઈ.સ. 1606માં

2.

ભારતમાં મુઘલ વંશની સ્થાપના કોણે કરી ?

a)

અકબરે

b)

બાબરે

c)

હુમાયુએ

d)

બહેરામખાને

3.

બાબર પછી દિલ્લીની ગાદી પર કોણ આવ્યું ?

a)

હુમાયુ

b)

બહાદુરશાહ

c)

શેરશાહ

d)

અકબર

4.

કોનો જન્મ અમરકોટના રાણાને ત્યાં થયો ?

a)

રાણા ઉદયસિંહનો

b)

રાણા રતનસિંહનો

c)

અકબરનો

d)

હુમાયુનો

5.

બહેરામખાનની દોરવણી નીચે અકબરે કોને હરાવ્યો હતો ?

a)

શેરશાહને

b)

ઈબ્રાહીમ લોદીને

c)

બહાદુરશાહને

d)

હેમુને

6.

અકબરના અવસાન પછી શાહજાદો સલીમ કયું નામ ધારણ કરી દિલ્લીની ગાદી પર બેઠો ?

a)

જહાંગીર

b)

હુમાયુ

c)

શાહજહાં

d)

ઔરંગઝેબ

7.

મેવાડના કયા રાજપૂતએ લાંબા સમય સુધી અકબર સામે યુદ્ધો કર્યા ?

a)

સિસોદિયા

b)

સોલંકી

c)

વાઘેલા

d)

જાડેજા

8.

રાણા પ્રતાપ અને અકબરના લશ્કર વચ્ચે કયા મેદાનમાં યુદ્ધ થયું હતું ?

a)

હલ્દીઘાટીના

b)

કાનવાના

c)

પાણીપતનાં

d)

ખૈબરઘાટના

9.

અકબરના દરબારના નવ રત્નો પૈકી મહેસૂલના નિષ્ણાંત દિવાન કોણ હતા ?

a)

ટોડરમલ

b)

મહેશદાસ બિરબલ

c)

તાનસેન

d)

મુલ્લાં દોપ્યા

10.

મુઘલ વંશના બધા શાસકોમાં કયો શાસક સહિષ્ણુ અને ઉદાર હતો ?

a)

બાબર

b)

હુમાયુ

c)

અકબર

d)

જહાંગીર

11.

શેરશાહે કોની મદદથી નવી જમીન મહેસૂલ પદ્ધતિ અમલમાં મૂકી હતી.

a)

ટોડરમલ

b)

તાનસેન

c)

મહેશદાસ બિરબલ

d)

રાજા માનસિંહ

12.

અકબરના પિતા હુમાયુનું અવસાન થયું ત્યારે અકબર કેટલા વર્ષનો હતો ?

a)

15

b)

13

c)

23

d)

25

13.

' જ્યાં સુધી ચિતોડ મળશે નહીં, ત્યાં સુધી પલંગ ઉપર સૂઇશ નહીં ' એવી પ્રતિજ્ઞા કોણે લીધી હતી ?

a)

રાણા પ્રતાપે

b)

શેરશાહે

c)

અકબરે

d)

બહેરામખાને

14.

રાણા પ્રતાપના ઘોડાનું નામ શું હતું ?

a)

ચેતન

b)

ચાનક

c)

ચેતક

d)

આપેલ એકપણ નહી.

15.

બાબરે દિલ્લી પર ક્યારે આક્રમણ કર્યું હતું ?

a)

ઈ.સ.૧૫૨૭માં

b)

ઈ.સ.૧૫૨૬માં

c)

ઈ.સ.૧૫૩૦માં

d)

ઈ.સ.૧૫૩૭માં