NEW
Font size
Worksheetsરાજારામમોહન રાય ભાગ 2 -નૌસિલ પટેલ
Total questions: 15
Worksheet time: 8mins
નીચેનામાંથી કયા સમાજસુધારકને "પ્રિસેપ્સ ઓફ જીજસ" પુસ્તક લખ્યું હતું?
કેશવચંદ્ર સેન
રાજારામમોહન રાય
દેવેન્દ્રનાથ રાય
લાલા લજપરાય
રાજા રામમોહનરાયને" પ્રિસેપ્સ ઓફ જીજસ "પુસ્તક કોની પ્રયાસોથી લંડનમાં પ્રકાશિત થઈ હતી?
વિલિયમ બેન્ટિંક
જોન ડિગ્વિ
રામચારણ બગીસ
No
બ્રહ્મસમાજ ની સ્થાપના કયારે થઈ હતી?
1829
1828
1801
1825
સંવાદ કૌમુદી 'સમાચાર પત્રિકા કયા સમાજસુધારક ની છે
વિવેકાનંદ
ઠકકર બાપા
જ્યોતિબા ફૂલે
રાજારામમોહન રાય
"સંવાદ કૌમુદી " સમાચાર પત્રિકા રાજારામમોહન રાય કઈ સાલમાં અને કઈ ભાષામાં લખી હતી
ફારસી -1821
બંગાળી-1821
હિબ્રુ-1821
બંગાળી -1823
મિરાત ઉલ અખબાર"પત્રિકા રાજારામમોહન રાય કઈ સાલમાં અને કઈ ભાષામાં લખી હતી
ફારસી-1822
ફારસી -1821
ફારસી -1829
No
રાજા રામમોહનરાય ને "રાજા"નું બિરુદ કોણે આપ્યું હતું?
વિલિયમ બેન્ટિંક
મુહમ્મદ શાહ
અકબર 2
શાહ આલમ 2
નીચેનામાંથી "સતીપ્રથા પ્રતિબંધ નો કાયદો " કયા બ્રિટિશનરે ઘડ્યો હતો
વેલેસલી
કેનિંગ
બેન્ટિંક
રોબર્ટ કલાઈવ
રાજારામમોહન રાય ને વેદાંત કોલેજ ની સ્થાપના ક્યારે કરી હતી
1830
1825
1800
No
નીચેનામાંથી "બ્રહ્મનિકલ મેગેઝીન " કોને પ્રકાશિત કરી હતી
ડેવિડ હેયર
રાજારામમોહન રાય
બંને
No
દરિયાઈ મારફતે જનાર એકમાત્ર પ્રથમ ભારતીય વ્યક્તિ કોણ હતા
ગાંધીજી
સુભાષચંદ્ર
રાજારામમોહન રાય
એક પણ નહિ
રાજારામમોહન રાયનું અવસાન ક્યારે થયું હતું
1930
1730
1830
1833
બ્રહ્મ સમાજ નું બે ભાગમાં વિભાજન કઈ સાલમાં થયું હતું
1860
1864
1865
No
બ્રહ્મસમાજ ના બીજા આચાર્ય પદ કોને સાંભળ્યું હતું
દેવેન્દ્રનાથ ઠાકોર
દ્રારકાનાથ ટાગોર
કેશવચંદ્ર સેન
No
રાજા રામમોહનરાયનું અવસાન કયા સ્થળે થયું હતું?
મુંબઇ
ઇંગ્લેન્ડ
દિલ્લી
ફ્રાન્સ
