wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

26 જનરલ નોલેજ કવિઝ

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.

■ ગુજરાત નું કયું શહેર "મક્કાનું પ્રવેશદ્વાર" ગણાતું હતું ? ■

a)

સિહોર

b)

અલંગ

c)

વલ્લભીપુર

d)

સુરત

2.

■ ઇ.સ. 1919 માં ક્યાં એકટ વિરુદ્ધ ગુજરાતમાં હડતાળ પડી હતી ? ■

a)

વાયોલેન્સ એકટ

b)

રોલેટ એકટ

c)

સંવિધાન એકટ

d)

ફાર્મર એકટ

3.

■ નારાયણ સરોવર પાસે કયું જૈન તીર્થ આવેલું છે ? ■

a)

બગલાઈ

b)

મહુડી

c)

પાલીતાણા

d)

શંખેશ્વર

4.

■ ભિલોના ઉત્કર્ષ માટે ઇ.સ. 1922 માં 'ભીલ સેવા મંડળ' ની સ્થાપના કોણે કરી ? ■

a)

ગાંધીજી

b)

સાવરકર

c)

ઠક્કરબાપા

d)

વૈજાન શુક્લ

5.

■ ગાંધીજી નો નિર્વાણ દિન કયો છે ? ■

a)

2 ઓક્ટોબર 1869

b)

30 જાન્યુઆરી 1948

c)

1 એપ્રિલ 1960

d)

2 નવેમ્બર 1896

6.

■ 'મુનસર' તળાવ કોને બંધાવેલું ? ■

a)

શોભામતી

b)

કુમારપાળ

c)

વિદ્યાદેવી

d)

મીનળદેવી

7.

■ ગુજરાતમાં રેલવે ની શરૂઆત ક્યારે થઈ ? ■

a)

ઇ.સ. 1855

b)

ઇ.સ.1869

c)

ઇ.સ.1948

d)

ઇ.સ.1960

8.

■ સાબરકાંઠા જિલ્લાની મુખ્ય નદી કઈ છે ? ■

a)

નર્મદા

b)

સરસ્વતી

c)

શેત્રુંજી

d)

હાથમતી

9.

■ હેમચંદ્રાચાર્ય રચિત સિદ્ધહેમ શબ્દાનુશાસન કઈ ભાષામાં રચાયું હતું ? ■

a)

સંસ્કૃત

b)

હિન્દી

c)

ગુજરાતી

d)

પ્રાકૃત

10.

■ શિયાળામાં અમદાવાદ જિલ્લાના ક્યાં સ્થળે 200 થી વધુ જાતિના વિદેશી પક્ષીઓ આકર્ષણ નું કેન્દ્ર બને છે ? ■

a)

નારાયણ સરોવર

b)

નળ સરોવર

c)

સરદાર સરોવર

d)

ઉકાઈ સરોવર