wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

103 દિનવિશેષ પ્રહલાદ પારેખ 221021

Total questions: 8

Worksheet time: 4mins

Name
Class
Date
1.

■ કવિ ઉમા શંકરે પ્રહલાદ પારેખ વિશે શું કહેલું?

a)

આંખ,કાન અને નાક ના કવિ

b)

રાષ્ટ્રીય શાયર

2.

■ કવિ પ્રહલાદ પારેખ નો જન્મ ક્યારે થયો હતો ?

a)

22/10/1911

b)

10/12/1991

3.

■ શ્રી પ્રહલાદ પારેખ નો પ્રાથમિક અને માધ્યમિક અભ્યાસ કઈ સંસ્થા માં થયો હતો ?

a)

દક્ષિણામૂર્તિ સંસ્થા ભાવનગર

b)

શ્રી કેળવણી સંસ્થા, ચરોતર

4.

■ કવિ પ્રહલાદ ભાઈ પારેખે ઉચ્ચ અભ્યાસ ગુજરાત વિદ્યાપીઠ અને શાંતિનિકેતન માં કર્યો.

a)

ખરું

b)

ખોટું

5.

■ શ્રીમાન પારેખે કોની અસર તળે ગીતો અને કાવ્યો રચ્યા ?

a)

રવીન્દ્રનાથ ટાગોર

b)

મહાત્મા ગાંધીજી

6.

■ શ્રીયુત પારેખની કોઈ બે અગત્યની કૃતિઓ જણાવો.

a)

ગુલાબ અને શિવલી/સરવાણી

b)

સંત વાણી/દેશપ્રેમ

7.

■ શ્રી પારેખની બાળ સાહિત્ય કૃતિ ઓળખો.

a)

રાજકુમાર ની શોધમાં/કરુણા નો સ્વયંવર

b)

પારિજાત/શ્રી તત્વ

8.

■ પ્રહલાદ પારેખના કાવ્ય-ગીતોની લાક્ષણિકતા કઈ છે ?

a)

સૌંદર્ય ચેતના

b)

રાષ્ટ્ર ચેતના