NEW
Font size
S
M
L
XL
Worksheetsસ્વાતંત્ર્ય દિન
Total questions: 10
Worksheet time: 5mins
Name
Class
Date
1.
ભારત દેશ ક્યારેય સ્વતંત્ર થયો ?
a)
૨૬ જાન્યુઆરી ૧૯૫૦
b)
બીજી ઓકટોબર ૧૯૪૭
c)
15 મી ઓગસ્ટ 1947
d)
15મી ઓગષ્ટ ૧૯૫૦
2.
ભારત નું રાષ્ટ્રગીત 'જન ગણ મન' ના રચયિતા કોણ છે ?
a)
b)
c)
d)
3.
ભારત નું રાષ્ટ્રગીત 'જન ગણ મન ' આશરે કેટલી સેકન્ડમાં ગવાવુ જોઈએ?
a)
40
b)
52
c)
60
d)
35
4.
આઝાદ ભારતના પ્રથમ વડાપ્રધાન કોણ હતા ?
a)
b)
c)
d)
5.
નીચેના પૈકી કયું ભારતનું રાષ્ટ્રીય પ્રતીક નથી ?
a)
b)
c)
d)
6.
ભારતીય રાષ્ટ્રધ્વજની લંબાઈ અને પહોળાઈ નું પ્રમાણ માપ કેટલું છે ?
a)
3 : 2
b)
1 : 2
c)
1 : 3
d)
3 : 1
7.
ભારતીય રાષ્ટ્રધ્વજ શાનું પ્રતીક છે ?
a)
શાંતિનું
b)
શૌર્યનું
c)
પ્રગતિનું
d)
તમામ
8.
સ્વાતંત્ર દિન નિમિત્તે ભારતના લાલ કિલ્લા પરથી ધ્વજારોહણ કોણ કરે છે ?
a)
રાષ્ટ્રપતિ
b)
મુખ્ય ન્યાયાધીશ
c)
વડાપ્રધાન
d)
ગૃહ પ્રધાન
9.
રાષ્ટ્રધ્વજ હંમેશા કયા કાપડમાંથી બનાવવામાં આવવો જોઈએ ?
a)
ખાદી
b)
રેશમી
c)
ઊનમાંથી
d)
મલમલ
10.
15 મી ઓગસ્ટ કયા દેશનો સ્વાતંત્ર દિવસ છે ?
a)
કોંગો
b)
બહેરીન
c)
ભારત
d)
તમામ
Reset
