wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

dandimarch

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.

દાંડીકૂચ કોના નેતૃત્વમાં કરવામાં આવી હતી ?

a)

ગાંધીજી

b)

સરદાર વલ્લભભાઈ પટેલ

c)

જવાહરલાલ નેહરૂ

d)

સુભાષચન્દ્ર બોઝ

2.

દાંડીકૂચ કઈ તારીખે શરૂ થઈ હતી ?

a)

૧૨ માર્ચ ૧૯૩૦

b)

૧૫ માર્ચ ૧૯૩૦

c)

૧૬ એપ્રિલ ૧૯૩૦

d)

૧ એપ્રિલ ૧૯૩૦

3.

દાંડીકૂચ કઈ તારીખે પૂર્ણ થઇ હતી ?

a)

6 જાન્યુઆરી ૧૯૩૦

b)

6 જાન્યુઆરી ૧૯૩૦

c)

6 એપ્રિલ ૧૯૩૦

d)

૧૨ ફેબ્રુઆરી ૧૯૩૦

4.

દાંડીકૂચ કેટલા દિવસ સુધી ચાલી હતી ?

a)

20 દિવસ

b)

૧૫ દિવસ

c)

22 દિવસ

d)

૨૪ દિવસ

5.

દાંડીકૂચ શા માટે કરવામાં આવી હતી ?

a)

ખાંડના અન્યાયી કાયદાને તોડવા

b)

મીઠાના અન્યાયી કાયદાને તોડવા

c)

મરચાના અન્યાયી કાયદાને તોડવા

d)

ચાના અન્યાયી કાયદાને તોડવા

6.

દાંડીકૂચ મા કેટલા સ્વયંસેવકોએ ભાગ લીધો હતો ?

a)

૮૦

b)

૬૦

c)

૭૫

d)

૩૦

7.

રાષ્ટ્રીય નમક સત્યાગ્રહ સ્મારક ક્યાં આવેલું છે

a)

દાંડી

b)

અમદાવાદ

c)

પોરબંદર

d)

દિલ્હી

8.

કઈ તારીખે ગાંધીજીએ મીઠાનો કાયદો તોડી નાખ્યો ?

a)

12 જાન્યુઆરી ૧૯૩૦

b)

૪ એપ્રિલ ૧૯૩૦

c)

15 મી ઓગષ્ટ ૧૯૩૦

d)

6 એપ્રિલ ૧૯૩૦

9.

દાંડીકૂચ ક્યાંથી ક્યાં સુધી કરવામાં આવી હતી

a)

અમદાવાદ થી દાંડી

b)

દાંડીથી સુરત

c)

અમદાવાદ થી સુરત

d)

દાંડી થી પોરબંદર

10.

દાંડીકૂચ ની સાથેસાથે કયા કયા વિષયો પર કામ કર્યુ હતુ ?

a)

નશાબંધી

b)

સ્વચ્છતા

c)

અશ્પૃશ્યતા નિવારણ

d)

તમામ