wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

OTR EXAM SOCIAL SCIENCE 15/12/20

Total questions: 20

Worksheet time: 20mins

Name
Class
Date
1.

અંગ્રેજ અધિકારી વિલિયમ વાયલી ની ગોળી મારી હત્યા કોણે કરી ?

a)

ખુદીરામ બોઝ

b)

ભગતસિંહ

c)

પ્રફુલ ચાકી

d)

મદનલાલ ધીંગરા

2.

ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિની શરૂઆત કોણે કરી ?

a)

વીર સાવરકરે

b)

વાસુદેવ બળવંત ફડકે

c)

ચંદ્રશેખર આઝાદે

d)

ભગતસિંહે

3.

ક્યા એક્ટથી વ્યક્તિસ્વતંત્ર અને વાણી સ્વતંત્ર નષ્ટ થયું ?

a)

ધારા 144થી

b)

ચાર્ટર એકટથી

c)

રૉલેટ એક્ટથી

d)

બ્રિટિશ એક્ટથી

4.

અસહકારના આંદોલનની શરૂઆતમાં કોણે પોતાની "કૈસરે હિંદ" ની ઉપાધીનો ત્યાગ કર્યો ?

a)

મહાત્મા ગાંધીએ

b)

રવીન્દ્રનાથ ટાગોરે

c)

ગોપાલકૃષ્ણ ગોખલેએ

d)

શ્રીમદ્દ રાજચંદ્રે

5.

નીચેનામાંથી ક્યાં દેશમાં દરેક નાગરિક બેવડું નાગરિકત્વ ધરાવે છે ?

a)

યુ.એસ.એ.માં

b)

ભારતમાં

c)

બ્રિટનમાં

d)

પાકિસ્તાનમાં

6.

ભારતીય બંધારણ ક્યાં પ્રકારનો દસ્તાવેજ છે ?

a)

રાજકીય

b)

સામાજિક

c)

ધાર્મિક

d)

આર્થિક

7.

રાજ્યસભાનું સભ્યપદ કેટલા વર્ષ સુધીનું હોય છે ?

a)

8 વર્ષ

b)

7 વર્ષ

c)

5 વર્ષ

d)

6 વર્ષ

8.

સંઘયાદીમાં કેટલા વિષયો નો સમાવેશ છે ?

a)

66

b)

47

c)

97

d)

87

9.

રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોને બંધારણના કયા ભાગમાં છે ?

a)

પહેલા

b)

બીજા

c)

ત્રીજા

d)

ચોથા

10.

કોણે બંધારણીય ઇલાજોના હકને બંધારણ ના આત્મા સમાન કહ્યો છે ?

a)

જવાહરલાલ નહેરુએ

b)

કનૈયાલાલ મુનશીએ

c)

વલ્લભભાઈ પટેલે

d)

બાબાસાહેબ આંબેડકરે

11.

દર વર્ષે 10 ડિસેમ્બરના દિવસને કયા દિન તરીકે ઊજવીએ છીએ ?

a)

માનવફરજ દિન

b)

મહિલા વિકાસદિન

c)

સાક્ષરતા દિન

d)

માનવહકદિન

12.

કયું આચરણ સામાજિક કલંક ગણાય ?

a)

બાળમજૂરી

b)

અસ્પૃશ્યતા

c)

દહેજપ્રથા

d)

વહેમ અને અંધશ્રદ્ધા

13.

કાસ્ટિંગ વૉટ (નિર્ણાયક મત) કોણ આપી શકે છે ?

a)

અધ્યક્ષ

b)

વડા પ્રધાન

c)

રાષ્ટ્રપ્રમુખ

d)

નાણાપ્રધાન

14.

જિલ્લા પંચાયતના વહીવટી વડા કોણ છે ?

a)

જિલ્લા વહીવટી અધિકારી

b)

જિલ્લા પ્રમુખ

c)

જિલ્લા વિકાસ અધિકારી

d)

જિલ્લા કમિશ્નર

15.

સંઘસરકારની કારોબારીના વાસ્તવિક વડા કોણ છે ?

a)

ઉપરાષ્ટ્રપતિ

b)

વડાપ્રધાન

c)

રાષ્ટ્રપતિ

d)

નાણાપ્રધાન

16.

બધા જ નાણાકીય ખરડાને સૌપ્રથમ ક્યા ગૃહમાં રજૂ કરવામાં આવે છે ?

a)

વિધાનપરિષદમાં

b)

વિધાનસભામાં

c)

રાજ્યસભામાં

d)

લોકસભામાં

17.

મુખ્ય મૃદાવરણીય પ્લેટો કેટલી છે ?

a)

પાંચ

b)

c)

સાત

d)

આઠ

18.

ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ અને યુરેશિયન પ્લેટના ટકરાવથી ટેથીસ સમુદ્રમાંથી કઈ પર્વતશ્રેણીનું નિર્માણ થયું હતું ?

a)

હિમાલય

b)

એન્ડીઝ

c)

રૉકી

d)

એરિઝોના

19.

કઈ પ્લેટો પર આવેલા ભૂમિખંડો નિરંતર ખસતા રહે છે ?

a)

અગ્નિકૃત પ્લેટો

b)

પ્રસ્તર પ્લેટો

c)

રૂપાંતરિત પ્લેટો

d)

વિકૃત પ્લેટો

20.

પશ્ચિમ ગુજરાતમાં રાત બાકી હોય છે એ જ સમયે ભારતના પૂર્વ ભાગના કયા પ્રદેશમાં સૂર્યોદય થાય છે ?

a)

હિમાચલ પ્રદેશ

b)

ઉત્તર પ્રદેશ

c)

અરુણાચલ પ્રદેશ

d)

આંધ્રપ્રદેશ