wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

નીલકંઠવર્ણી ચરિત્ર

Total questions: 8

Worksheet time: 16mins

Name
Class
Date
1.

નીલકંઠવર્ણીએ ક્યારે ગૃહત્યાગ કર્યો ?

a)

અષાઢ વદ દશમ

b)

અષાઢ સુદ દશમ

c)

શ્રાવણ સુદ દશમ

d)

શ્રાવણ વદ દશમ

2.

નીલકંઠવર્ણીએ કયા ગામમાં સિંહને વશ કર્યો ?

a)

જનકપુર

b)

બદ્રીનાથ

c)

તિબેટ

d)

શ્રીપુર

3.

નીલકંઠવર્ણીને કેટલી રાજકુમારીઓ સાથે લગ્ન કરવાનું કહ્યું ?

a)

1

b)

2

c)

3

d)

4

4.

નીલકંઠવર્ણીએ ક્યાં તપ કર્યું ?

a)

બદ્રીનાથ

b)

માન સરોવર

c)

તિબેટ

d)

પુલ્હાશ્રમ

5.

નીલકંઠવર્ણીએ કોની સેવા કરી હતી ?

a)

અંતુરામ

b)

સેવકરામ

c)

કાલીદત્ત

d)

મઠના મહંતની

6.

નીલકંઠવર્ણીએ ગૃહત્યાગ ક્યાં પૂર્ણ કર્યો ?

a)

ગુજરાત

b)

મહારાષ્ટ્ર

c)

ઓડિશા

d)

રાજસ્થાન

7.

પીબેકએ કોને વશ કર્યા હતા ?

a)

લક્ષ્મી દેવી

b)

શારદા દેવી

c)

સરસ્વતી દેવી

d)

પાર્વતી દેવી

8.

શિવ પાર્વતી નીલકંઠવર્ણના દર્શન કરવા માટે ક્યાં આવ્યા ?

a)

હરકી પોડી

b)

હરીદ્વાર

c)

માન સરોવર

d)

અયોધ્યા