NEW
Font size
S
M
L
XL
Worksheetsનીલકંઠવર્ણી ચરિત્ર
Total questions: 8
Worksheet time: 16mins
Name
Class
Date
1.
નીલકંઠવર્ણીએ ક્યારે ગૃહત્યાગ કર્યો ?
a)
અષાઢ વદ દશમ
b)
અષાઢ સુદ દશમ
c)
શ્રાવણ સુદ દશમ
d)
શ્રાવણ વદ દશમ
2.
નીલકંઠવર્ણીએ કયા ગામમાં સિંહને વશ કર્યો ?
a)
જનકપુર
b)
બદ્રીનાથ
c)
તિબેટ
d)
શ્રીપુર
3.
નીલકંઠવર્ણીને કેટલી રાજકુમારીઓ સાથે લગ્ન કરવાનું કહ્યું ?
a)
1
b)
2
c)
3
d)
4
4.
નીલકંઠવર્ણીએ ક્યાં તપ કર્યું ?
a)
બદ્રીનાથ
b)
માન સરોવર
c)
તિબેટ
d)
પુલ્હાશ્રમ
5.
નીલકંઠવર્ણીએ કોની સેવા કરી હતી ?
a)
અંતુરામ
b)
સેવકરામ
c)
કાલીદત્ત
d)
મઠના મહંતની
6.
નીલકંઠવર્ણીએ ગૃહત્યાગ ક્યાં પૂર્ણ કર્યો ?
a)
ગુજરાત
b)
મહારાષ્ટ્ર
c)
ઓડિશા
d)
રાજસ્થાન
7.
પીબેકએ કોને વશ કર્યા હતા ?
a)
લક્ષ્મી દેવી
b)
શારદા દેવી
c)
સરસ્વતી દેવી
d)
પાર્વતી દેવી
8.
શિવ પાર્વતી નીલકંઠવર્ણના દર્શન કરવા માટે ક્યાં આવ્યા ?
a)
હરકી પોડી
b)
હરીદ્વાર
c)
માન સરોવર
d)
અયોધ્યા
Reset
