NEW
Font size
WorksheetsBal Sabha Quiz
Total questions: 10
Worksheet time: 9mins
કારણ સત્સંગની રચના એટલે જ ________
મહારાજની મૂર્તિ
પોસ્ટ - પ્લાનિંગ
પ્રી - પ્લાનિંગ
અનાદિમુક્તની સ્તિથી
ઘનશ્યામનગરની મૂર્તિ પ્રતિષ્ઠા ક્યારે કરવામાં આવી ?
12-4-1974
12-4-1988
12-4-1980
12-4-1979
નવાવાસમાં રહેતાં જ્યોતિન્દ્રકુમાર આદેસરાને ગુરુદેવ પ.પૂ. બાપજી શું કહીને બોલાવતા હતા ?
અઢીશેરી
વીંછી
બશેરી
આમાંથી એક પણ નઈ
ગુરુદેવ પ.પૂ. બાપજીએ પોતાનો દેખાતો અવરભાવ ક્યારે અદ્રશ્ય કર્યો ?
21-08-1019
20-08-2019
23-08-2019
22-08-2019
જીવનપ્રાણ અબજીબાપાશ્રી સાર્ધ શતાબ્દી મહોત્સવ કેટલા એકરની જમીન પર ઉજવાયો ?
175
125
150
100
અમદાવાદમાં _______ વિસ્તારમાં ઘનશ્યામનગર ખાતે સૌપ્રથમ શુધ્ધ ઉપાસનાયુક્ત મંદિરની સ્થાપના કરી.
વાસણા
સેટેલાઇટ
વસ્ત્રાલ
ઓઢવ
______ એ સાધુનું મુખ્ય આભૂષણ છે.
નિર્માન
ની:સ્નેહ
નિષ્કામ
નિર્લોભ
કવિ જબરદાનજીની કઈ કુટેવ પ.પૂ. બાપજીએ છોડાવી ?
બારનું જમવાની
તમાકું
ચા
બીળી
ગુરુદેવ પ.પૂ. બાપજીએ અવરભાવમાં કેટલા વર્ષ દર્શન આપી પોતાનો દેખાતો અવરભાવ સ્વતંત્ર રીતે અદ્રશ્ય કર્યો ?
86
88
87
85
જોડકાં જોડો.
1-B, 2-D, 3-A, 4-C
1-D, 2-C, 3-A, 4-B
1-D, 2-C, 3-B, 4-A
1-C, 2-A, 3-B, 4-D
