wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

322 NMMS સાવિ ભાગ8

Total questions: 14

Worksheet time: 7mins

Name
Class
Date
1.

રાજા રામમોહનરાયે ક્યાં સામયિક દ્વારા બંગાળમાં સતીપ્રથા વિરુદ્ધ મોટા પાયે ઝુંબેશ ચલાવી હતી?

a)

ગૃહ લક્ષ્મી

b)

જાગરણ

c)

સોમ પ્રકાશ

d)

સંવાદ કૌમૂદી

2.

ભારતમાંથી અસ્પૃશ્યતાના કલંકને નાબૂદ કરવાનો પાયાનો વિચાર કોણે કર્યો હતો?

a)

મહાત્મા ગાંધી

b)

સયાજીરાવ ગાયકવાડ

c)

અમૃતલાલ ઠક્કર

d)

એની બેસન્ટ

3.

આદિવાસી કે જનજાતિના પ્રદેશોમાં કોણે આશ્રય સ્થાપ્યા હતા?

a)

નારાયણ ગુરુ

b)

વિનોબા ભાવે

c)

મામા સાહેબ ફડકે

d)

ઠક્કરબાપા

4.

ગુજરાતના ક્યાં સમાજસુધારકે વિધવા સાથે લગ્ન કર્યું હતું?

a)

દલપતરામ

b)

શ્રી ચંદ્ર વિદ્યા રત્ન

c)

દુર્ગારામ મહેતા

d)

વીર નર્મદ

5.

સ્વામી વિવેકાનંદ નું મૂળ નામ શું હતું?

a)

રવીન્દ્રનાથ દત્ત

b)

વિશ્વનાથ દત્ત

c)

નરેન્દ્રનાથ દત્ત

d)

સુધેન્દુ દત્ત

6.

સ્વામી વિવેકાનંદ કહેતા કે .............

a)

પહેલા ઈશ્વર દર્શન પછી પૂજા

b)

પહેલા અન્ન પછી ધર્મ

7.

બંગાળના ભાગલા ક્યાં વાઇસ રોયે પાડ્યા હતા?

a)

લોર્ડ કર્ઝન

b)

લોર્ડ રિટન

c)

લોર્ડ વિલિયમ

d)

લોર્ડ કેનિંગ

8.

ઇ.સ.1900 માં 'મિત્રમેલા' નામની ક્રાંતિકારી સંસ્થા કોણે સ્થાપી હતી?

a)

મદનલાલ ધીંગરા

b)

ચંદ્રશેખર આઝાદ

c)

વિનાયક સાવરકર

d)

વાસુદેવ બળવંત ફડકે

9.

'1857:પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ' પુસ્તક કોણે લખ્યું હતું?

a)

ગાંધીજી

b)

વિનાયક સાવરકર

c)

જવાહરલાલ નહેરુ

d)

મદનલાલ

10.

ક્યાં ક્રાંતિકારીએ લંડન માં 'ઇન્ડિયન હોમરૂલ સોસાયટી' સ્થાપી હતી?

a)

શ્યામજી કૃષ્ણ વર્મા

b)

સરદારસિંહ રાણા

c)

વિનાયક સાવરકર

d)

મદનલાલ

11.

અંગ્રેજ અધિકારી વિલિયમ વાયલી ની હત્યા કોણે કરી હતી?

a)

સરદારસિંહ રાણા

b)

મદનલાલ ઢીંગરા

c)

લાલા હરદયાલ

d)

વિનાયક સાવરકર

12.

શ્યામજી કૃષ્ણ વર્માએ લંડનમાં કયું સામયિક શરૂ કર્યું હતું?

a)

ઇન્ડિયન સોશિયોલોજિસ્ટ

b)

ઇન્ડિયા ન્યુઝ

c)

ઇન્ડિયન પેટ્રીએટ

d)

વંદે માતરમ

13.

માનગઢ ડુંગરના આદિવાસી વિસ્તારમાં ભગત ચળવળ કોણ ચલાવતુ હતું?

a)

ગોવિંદ ગુરુ

b)

કાનજી ગુરુ

c)

ગણેશ ગુરુ

d)

ધનજી ગુરુ

14.

ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી ભારત પરત ક્યારે આવ્યા?

a)

ઇ.સ. 1915

b)

ઇ.સ. 1951