Font size
WorksheetsSSP 20
Total questions: 15
Worksheet time: 8mins
કોઈ તમને પૂછે : તમારો ધર્મ ક્યો ? તમે શું કહેશો?
હિંદુ
મુસ્લિમ
ક્રિસ્ટન
શીખ
સર્વ સંપ્રદાયોમાં કયો સંપ્રદાય વિશિષ્ટ છે?
(a)
અક્ષર અને પુરુષોત્તમનો સિદ્ધાંતનો પ્રસાર કોણે કર્યો?
શ્રીજી મહારાજે
ક્રિષ્ના એ
વિષ્ણુજીએ
લક્ષ્મીજીએ
બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે સને (a) માં બી.એ.પી.એસ. સંસ્થાની સ્થાપના કરી.
આપણે સ્વામિનારાયણ સંપ્રદાયના - બી.એ.પી.એસ.ના સત્સંગી ક્યારે કહેવાઈએ ?
ઉપાસના અને આજ્ઞા દૃઢ હોય ત્યારે.
ભગવાનને માનો ત્યારે
ભક્તિ કરો ત્યારે
સત્સંગ કરો ત્યારે
આજ્ઞા અને ઉપાસના જ ________ જવાની બે પાંખો છે.
અક્ષરધામમાં
મુંબઈમાં
ગોવામાં
ગુજરાત માં
ઉપાસનામાં આપણે કેટલી વસ્તુ માનવાની છે
4
1
2
3
આજ્ઞામાં આપણે કેટલી વસ્તુ કરવાની છે?
8
6
4
2
કંઠી પેહેરવી એ આજ્ઞા છે કે ઉપાસના?
આજ્ઞા
ઉપાસના
પ્રગટ સત્પુરુષને મોક્ષનું દ્વાર માનવું એ આજ્ઞા છે કે ઉપાસના?
આજ્ઞા
ઉપાસના
પ્રગટ સત્પુરુષને મોક્ષનું દ્વાર માનવું એ આજ્ઞા છે કે ઉપાસના?
આજ્ઞા
ઉપાસના
કુસંગત્યાગ એ આજ્ઞા છે કે ઉપાસના?
આજ્ઞા
ઉપાસના
જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મ,
આપ્યું શ્રીજી મહારાજે, ______ જ્ઞાનમ્
પંચતત્વ
ચારતત્વ
ત્રીતત્વ
દ્વીતત્વ
સ્વામી અને નારાયણ, અક્ષર અને પુરુષોત્તમ...
આત્મા ને (a) , બ્રહ્મ અને પરબ્રહ્મ...
હું ધર્મથી ___ છું. બી.એ. પી.એસ. સ્વામિનારાયણ સંપ્રદાયનો અનુયાચી છું. શ્રીજી મહારાજનો _________છું. મહંતસ્વામી મહારાજનો શિષ્ય છું.
હિંદુ , આશ્રિત
આશ્રિત, હિંદુ
હિંદુ , હિંદુ
આશ્રિત , આશ્રિત
