wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

DSTD 0905 Dsoc Social ભારત : આઝાદી તરફ પ્રયાણ

Total questions: 8

Worksheet time: 4mins

Name
Class
Date
1.

સાયમન કમિશન કેટલા સભ્યોનું બનેલું હતું ?

a)

5

b)

6

c)

7

d)

8

2.

દાંડીકૂચ ક્યારે કરવામાં આવી.

a)

12 એપ્રિલ 1931

b)

12 એપ્રિલ 1930

c)

12 એપ્રિલ 1929

d)

 12 એપ્રિલ 1930

3.

કઈ વ્યક્તિ દાંડીકૂચને ‘મહાભિનિષ્ક્રમણ સાથે સરખાવે છે ?

a)

મહાદેવભાઈ દેસાઈ

b)

સરદાર વલ્લભભાઈ

c)

મૌલાના આઝાદ

d)

સુભાષચંદ્ર બોઝ

4.

ડોમિનિયન સ્ટેટ્સ એટલે શું ?

a)

સંસ્થાનિક સ્વરાજ્ય

b)

સાંપ્રદાયિકતા

c)

 પૂર્ણ સ્વરાજ્ય

d)

સરમુખત્યારશાહી

5.

મોન્ટફર્ડના સુધારામાં સુધારાની જરૂરિયાત માટે કેટલા વર્ષે કમિશન નીમવું તેવી જોગવાઈ હતી ?

a)

20 વર્ષ

b)

10 વર્ષ

c)

7 વર્ષ

d)

5 વર્ષ

6.

સાયમન કમિશનનો વિરોધ કરતાં લાઠીચાર્જથી કોનું મૃત્યુ થયું હતું ?

a)

પંડિત જવાહરલાલ

b)

લાલા લજપતરાય

c)

ગોવિંદવલ્લભ પંત

d)

મોતીલાલ નેહરુ

7.

“નેતાજી'નું હુલામણું નામ કોને મળ્યું હતું ?

a)

સુભાષચંદ્ર બોઝ

b)

વલ્લભભાઈ પટેલ

c)

રાસબિહારી બોઝ

d)

જવાહરલાલ નેહરુ

8.

હિન્દુસ્તાનના વિભાજન સમયે ભારતમાં કયા અંગ્રેજ ગવર્નર જનરલ હતા ?

a)

મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડ

b)

વેલેસ્લી

c)

માઉન્ટ બેટન

d)

ડેલહાઉસી