NEW
Font size
WorksheetsGcultural-C0008 varsho સંતો
Total questions: 8
Worksheet time: 4mins
મોક્ષમાળા અને નેમીરાજ જેવા પ્રાસિદ્ધ ગ્રંથો ક્યાં સંત દ્વારા લખાયેલ છે ?
સ્વામીશ્રી ગંગેશ્વરદાસજી
સ્વામી દયાનંદસરસ્વતી
શ્રીદાદા ભગવાન
શ્રીમદ રાજચંદ્ર
' જન કલ્યાણ' નામનું સામયિક કોણે શરુ કર્યું ?
સંત શ્રી પુનીત મહારાજ
પૂજ્ય શ્રી મોટા
પૂજ્ય મોરારિબાપુ
ઇન્દિરા બેટીજી
શ્રી ડોગરેજી મહારાજનો જન્મ ક્યાં થયો હતો ?
ઇન્દોર
ભોપાલ
પ્રયાગરાજ
લખનૌ
સ્વામી સચ્ચિદાનંદનું મુળનામ શું હતું ?
મગનલાલ
પન્નાલાલ
ન્હાનાલાલ
ઝવેરલાલ
ઇંગ્લેન્ડમાં HELP સંસ્થાની સ્થાપના કોણે કરી હતી ?
પ્રમુખ
ઇન્દિરા બેટીજી
શ્રી પાંડુરંગ શાસ્ત્રી આઠવલે
સ્વામી સચ્ચીનાનંદ
પૂજ્ય શ્રી મોટાએ હરીઓમ આશ્રમણી સ્થાપન ક્યાં કરી હતી ?
સાયલી
બારડોલી
નડિયાદ
શીધ્ધપુર
ક્યાં ભારતીય સંતને નર્મદાની ચાલીને 108 દિવસમાં પરિક્રમા કરી હતી ?
શ્રીમદ રાજચંદ્ર
શ્રી રંગઅવધુત
સ્વામી દયાનંદ સરસ્વતી
પૂજ્ય શ્રી મોટા
સ્વામી દયાનંદ સરસ્વતીએ ક્યાં વર્ષે આર્યસમાજની સ્થાપના કરી હતી ?
1865
1875
1878
1873
