Font size
Worksheetsસા.વિ. ધોરણ :- 7, પાઠ :-2 દિલ્લી સલ્તનત
Total questions: 13
Worksheet time: 25mins
કોના સમયમાં પ્રસિદ્ધ કવિ અમીર ખુસરો થયા હતા ?
ઈલ્તુત્મિસ
કુત્બુદ્દીન ઐબક
જલાલુદ્દીન ખલજી
અલાઉદ્દીન ખલજી
સૈન્યના ઘોડા અને સૈનિકોની વિશિષ્ટ ઓળખ માટે "દાગ" અને "ચહેરા" પદ્ધતિની શરૂઆત કોણે કરી હતી ?
જલાલુદ્દીન ખલજી
ગયાસુદ્દીન
અલાઉદ્દીન ખલજી
નાસીરુદ્દીન
દિલ્લીમાં તુઘલક વંશની સ્થાપના કોણે કરી હતી ?
મુહમ્મદ તુગલક
ફિરોઝશાહ તુગલક
ગિયાસુદ્દીન તુગલક
તૈમુર લંગ
ઈ.સ.૧૫૨૬માં બાબર સામે પાણીપતનાં પ્રથમ યુદ્ધમાં કોનો પરાજય થયો હતો ?
ઈબ્રાહીમ લોદી
જલાલુદ્દીન ખલજી
ફિરોજશાહ તુઘલક
બહલોલ લોદી
સલ્તનત શાસન-વ્યવસ્થા કેટલા વિભાગોમાં વહેંચાયેલી હતી?
પાંચ
સાત
ચાર
ત્રણ
ફિરોજશાહ તુગલકનાં અવસાન પછી (a) એ દિલ્હી પર આક્રમણ કર્યું.
(a) એ સૈયદવંશની સ્થાપના કરી હતી.
સીરી નગર કોણે વસાવ્યું હતું ?
અલાઉદ્દીન ખલજી
ફિરોજશાહ તુગલક
સિકંદર લોદી
ઈલ્તુત્મિશ
અલાઈ દરવાજાનું નિર્માણ કોના સમયમાં થયું હતું ?
ઈબ્રાહીમ લોદી
ફિરોજશાહ તુગલક
અલાઉદ્દીન ખલજી
ઈલ્તુત્મિશ
સૈન્યના ઘોડા અને સૈનિકોની વિશિષ્ટ ઓળખ માટે "દાગ" અને "ચહેરા" પદ્ધતિની શરૂઆત કોણે કરી હતી ?
જલાલુદ્દીન ખલજી
ગયાસુદ્દીન
અલાઉદ્દીન ખલજી
નાસીરુદ્દીન
કોના સમયમાં આફ્રિકન મુસાફર ઈબ્નબતુતા ભારતની મુલાકાતે આવેલ હતો ?
મુહમ્મદ તુગલક
ફિરોઝશાહ તુગલક
ગિયાસુદ્દીન તુગલક
તૈમુર લંગ
કુતુબમિનાર ક્યાં આવેલ છે?
મુંબઈમાં
દિલ્લીમાં
આગ્રામાં
જયપુરમાં
સાચાં જોડકા જોડો.
1 -C,2-E,3-D,4-B,5-A
1-C,2-E,3-A,4-B,5-D
1-C,2-E,3-B,4-D,5-A
1-C,2-E,3-A,4-D,5-B
