NEW
Font size
Worksheets29 ધો7 ss પ્ર1,2,10 સત્ર1 NMMS
Total questions: 15
Worksheet time: 5mins
■ રાજપૂત શબ્દ નો અર્થ રાજપુત્ર થાય છે. ■
ખરું
ખોટું
■ ગઢવાલ ના રાજાચંદ્રદેવ ના વંશમાં મદનચંદ્ર, ગોવિંદચંદ્ર જેવા શાસકો થયા હતા. ■
ખોટું
ખરું
■ ઉત્તર ભારતના શાસકોમાં બૂંદેલખંડના ચંદેલોનો સમાવેશ થતો નથી. ■
ખરું
ખોટું
■ સોલંકી વંશમાં મૂળરાજ, ભીમદેવ, સિદ્ધરાજ, કુમારપાળ વગેરે શક્તિશાળી શાસકો થઈ ગયા. ■
ખોટું
ખરું
■ વાઘેલા વંશમાં વિરધવલ, વિસળદેવ, અર્જુનદેવ, સારંગદેવ જેવા શાસકોએ ગુજરાતમાં શાસન સારી રીતે ચલાવ્યું હતું. ■
ખરું
ખોટું
■ વિજયનગર સામ્રાજ્ય માં સંગમવંશ, સાલુવવંશ, તુલુવવંશ અને અરવિંડુ વંશે શાસન કર્યું. ■
ખરું
ખોટું
■ કુતબુદ્દીન ઐબકના સમયમાં દિલ્લીમાં કુવત-ઉલ-ઇસ્લામ નામના મંદિરનું નિર્માણ થયું. ■
ખોટું
ખરું
■ લોદી વંશનો અંતિમ બાદશાહ બહલોલ લોદી હતો. ■
ખરું
ખોટું
■ દિલ્લી સલતનત શાસનના કેન્દ્રમાં સુલતાન હતો. ■
ખોટું
ખરું
■ સલતનત કાળમાં ઈકતા ના વડાને 'શિક'/'પરવારી' કહેવાતો. ■
ખરું
ખોટું
■ જલાવરણ ખડક, ખનીજો અને માટીથી બનેલું છે. ■
ખરું
ખોટું
■ મહાસાગરો સંસાધનો ના ભંડાર છે. ■
ખોટું
ખરું
■ પર્યાવરણ ના મુખ્ય 2 પ્રકાર છે. કુદરતી અને પ્રાકૃતિક. ■
ખરું
ખોટું
■ માનવનિર્મિત પર્યાવરણ ને બીજા સાંસ્કૃતિક પર્યાવરણ તરીકે પણ ઓળખવામાં આવે છે. ■
ખોટું
ખરું
■ પૃથ્વી પર 4 મહાસાગર આવેલા છે.અને કોઈપણ મહાસાગર એકબીજા સાથે જોડાયેલ નથી. ■
ખરું
ખોટું
