wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

સામાજિક વિજ્ઞાન, ધોરણ :- ૭, પાઠ :- ૮ પ્રાદેશિક સંસ્કૃતિનું ઘડતર

Total questions: 10

Worksheet time: 20mins

Name
Class
Date
1.

નીચેનામાંથી કયા મંદિરની સ્થાપત્ય શૈલી નાગર શૈલી નથી ?

a)

જગન્નાથ મંદિર (પુરી)

b)

કોણાર્ક સૂર્યમંદિર(ઓડીસા)

c)

મોઢેરાનું સૂર્યમંદિર(ગુજરાત)

d)

મીનાક્ષી મંદિર (મદુરાઈ)

2.

પલ્લીનો મેળો કયા જીલ્લામાં યોજાય છે ?

a)

વડોદરા

b)

ખેડા

c)

ગાંધીનગર

d)

પંચમહાલ

3.

ક્યાંની સંસ્કૃતિ "મલયાલમ સંસ્કૃતિ" તરીકે ઓળખાય છે ?

a)

કેરલ

b)

બંગાળ

c)

મહારાષ્ટ્ર

d)

તમિલનાડું

4.

મંદિરની સ્થાપત્ય શૈલીના મુખ્ય કેટલા પ્રકારો છે?

a)

4

b)

3

c)

2

d)

5

5.

લાસ્ય અને તાંડવ પ્રકાર કયા નૃત્યના છે ?

a)

કથકલી

b)

કથક

c)

ભરતનાટ્યમ

d)

મણિપુરી

6.

આખ્યાનના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે ?

a)

મીરાંબાઈ

b)

નરસિંહ મહેતા

c)

ભાલણ

d)

અખો

7.

નીચેનામાંથી કઈ કૃતિ નરસિંહ મહેતાની નથી ?

a)

હુંડી

b)

ધ્રુવાખ્યાન

c)

સુદામાચરિત્ર

d)

શામળદાસના વિવાહ

8.

કયા તહેવારમાં "સાદિયા" નામનું ભોજન લેવામાં આવે છે ?

a)

લઠ્ઠમાર હોળી

b)

પોંગલ

c)

ઓણમ

d)

લોહડી

9.

અસમનું પ્રસિદ્ધ નૃત્ય કયું છે ?

a)

બિહુ

b)

કુચીપુડી

c)

કથક

d)

કથકલી

10.

"વલ્લમકાલી" નૌકાસ્પર્ધા કયા તહેવારમાં યોજાય છે ?

a)

પોંગલ

b)

ઓણમ

c)

દિવાળી

d)

લોહડી