ભારતનું ન્યાયતંત્ર

ભારતનું ન્યાયતંત્ર

University - Professional Development

20 Qs

quiz-placeholder

Similar activities

Gurukul GK-8 by Jagdish Pipaliya

Gurukul GK-8 by Jagdish Pipaliya

7th - 12th Grade

20 Qs

ભારત નૉલેઝ કવિઝ 14

ભારત નૉલેઝ કવિઝ 14

6th Grade - Professional Development

15 Qs

ગુજરાતી - 3

ગુજરાતી - 3

10th Grade

20 Qs

જોડણીથી થતો અર્થભેદ અને બિરબલની યુક્તિ

જોડણીથી થતો અર્થભેદ અને બિરબલની યુક્તિ

6th Grade

16 Qs

અક્રમ વિજ્ઞાન ટેસ્ટ ધ પયોરિટી

અક્રમ વિજ્ઞાન ટેસ્ટ ધ પયોરિટી

6th - 12th Grade

20 Qs

Gujarati Test-1(Chapter-1 & 2)

Gujarati Test-1(Chapter-1 & 2)

5th Grade

20 Qs

Std8 s.s.(આપણી આસપાસ શું?)

Std8 s.s.(આપણી આસપાસ શું?)

8th Grade

15 Qs

ચાલો.....રમતા રમતા શિખીએ

ચાલો.....રમતા રમતા શિખીએ

5th - 12th Grade

15 Qs

ભારતનું ન્યાયતંત્ર

ભારતનું ન્યાયતંત્ર

Assessment

Quiz

Other

University - Professional Development

Practice Problem

Hard

Used 7+ times

FREE Resource

AI

Enhance your content in a minute

Add similar questions
Adjust reading levels
Convert to real-world scenario
Translate activity
More...

20 questions

Show all answers

1.

MULTIPLE CHOICE QUESTION

1 min • 1 pt

Media Image

સર્વોચ્ચ ન્યાયાલયના સંદર્ભમાં કયું વિધાન ખોટું છે ?

સર્વોચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશની સંખ્યા સંસદ કાનૂન દ્વારા વધારી શકે છે.

સર્વોચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશની સંખ્યા સંસદ કાનૂન દ્વારા ઘટાડી શકે છે.

સંસદે સર્વોચ્ચ ન્યાયાલય સંશોધન અધિનિયમ 2008 માં પસાર કર્યો છે.

સંસદે અત્યાર સુધીમાં પાંચ વાર ન્યાયાધીશની સંખ્યા વધારી છે.

2.

MULTIPLE CHOICE QUESTION

1 min • 1 pt

Media Image

રાષ્ટ્રીય ન્યાયિક નિયુક્તિ આયોગના સંદર્ભમાં કયું વિધાન ખોટું છે ?

તે સંસદ દ્વારા 121 મું બંધારણ સંશોધન વિધેયક પસાર કરાયું.

રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ 31 ડિસેમ્બર, 2014 ના રોજ તે વિધેયક પર હસ્તાક્ષર કર્યા.

આ આયોગમાં કુલ 6 સભ્યોનો સમાવેશ કરવામાં આવવાનો હતો.

સુપ્રિમ કોર્ટે આ આયોગની રચના દ્વારા ન્યાયાધીશોની નિમણૂકને મંજૂરી આપી.

3.

MULTIPLE CHOICE QUESTION

1 min • 1 pt

મુખ્ય ન્યાયમૂર્તિઓના મળેલા સંમેલનમાં એક સંકલ્પ પસાર કર્યો. જે અનુસાર સામાન્ય રીતે કેટલા વર્ષની આયુષ્ય બાદ જ સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ તરીકે નિયુક્ત કરવાની પરંપરા જળવાઈ રહેલી જોવા મળે છે ?

50 વર્ષ

55 વર્ષ

60 વર્ષ

45 વર્ષ

4.

MULTIPLE CHOICE QUESTION

45 sec • 1 pt

Media Image

વર્તમાન સમયમાં સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિનો પગાર કેટલો કરવામાં આવ્યો છે ?

1 લાખ

2 લાખ

2.50 લાખ

2.80 લાખ

5.

MULTIPLE CHOICE QUESTION

1 min • 1 pt

સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશની નિમણૂક માટે અપનાવેલ કોલેજીયમ પદ્ધતિ પ્રમાણે સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ અન્ય કેટલા વરિષ્ઠ ન્યાયાધીશોની સમિતિ સાથે પરામર્શ કરીને નામોની ભલામણ રાષ્ટ્રપતિને મોકલશે ?

4

5

6

7

6.

MULTIPLE CHOICE QUESTION

1 min • 1 pt

બંધારણનાં ક્યાં થી ક્યાં સુધીના અનુચ્છેદમાં સુપ્રીમ કોર્ટ બાબતે જોગવાઈ જોવા મળે છે ?

અનુચ્છેદ 214 થી અનુચ્છેદ 232 સુધીમાં

અનુચ્છેદ 233 થી અનુચ્છેદ 237સુધીમાં

અનુચ્છેદ 124 થી અનુચ્છેદ 147 સુધીમાં

અનુચ્છેદ 123 થી અનુચ્છેદ 145 સુધીમાં

7.

MULTIPLE CHOICE QUESTION

45 sec • 1 pt

Media Image

સુપ્રીમ કોર્ટનું ધ્યેયવાક્ય (motto) નીચેનામાંથી કયું છે ?

यतो धर्मस्ततो जयः

योगक्षेमं वहाम्यहम्

सत्‍यं शिवम सुंदरम्

धर्मो रक्षति रक्षितः

Create a free account and access millions of resources

Create resources

Host any resource

Get auto-graded reports

Google

Continue with Google

Email

Continue with Email

Classlink

Continue with Classlink

Clever

Continue with Clever

or continue with

Microsoft

Microsoft

Apple

Apple

Others

Others

By signing up, you agree to our Terms of Service & Privacy Policy

Already have an account?