wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

s s quiz

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.

આમાથી કઇ સાલમા પાકિસ્તાન સાથે યુધ્ધ થયુ નથી ?

a)

ઇ.સ. 1948

b)

ઇ.સ. 1975

c)

ઇ.સ. 1965

d)

ઇ.સ. 1971

2.

રાજ્ય પુન:રચનાપંચના અધ્યક્ષ કોણ હતા ?

a)

કે. એન. પાનિકર

b)

હદયનાથ કુંઝરુ

c)

અબુલ ફઝલ

d)

ફઝલઅલી

3.

મહાગુજરાતની ચળવળ વખતે જનતાના ચાચા કોણ બન્યા ?

a)

રવિશંકર મહારાજ

b)

ઇન્દુલાલ યાજ્ઞિક

c)

મોરારજી દેસાઇ

d)

રતુભાઇ અદાણી

4.

ઇ. સ. 2010 માંંગુજરાતને પચાસ વર્ષ પૂર્ણ થતા આ વર્ષને શાના તરીકે ઉજવવામા આવ્યું હતું ?

a)

શતાબ્દી ગુજરાત

b)

સ્વર્ણિમ ગુજરાત

c)

હિરક ગુજરાત

d)

રજત ગુજરાત

5.

ઇ. સ. 1948માં પૉંડિચેરીમાં એક વિરાટ સભામાં લોકોએ ફ્રેંચોને શાનું એલાન આપ્યું ?

a)

પૉંડિચેરી છોડોનું

b)

હિંદ છોડોનું

c)

રાજ્ય છોડોનું

d)

ગોવા છોડોનું

6.

પોર્ટુગીઝો ભારતના કયા શહેરને પોર્ટુગીઝ સામ્રાજ્યનું પ્રતિક માનતા હતા ?

a)

દીવને

b)

ગોવાને

c)

દમણને

d)

પૉંડિચેરીને

7.

ગુજરાત રજ્યના પ્રથમ રાજ્યપાલ કોણ હતા ?

a)

નિત્યાનંદ કાનૂનગો

b)

મહેંદી નવાઝ્જંગ

c)

કે.કે. વિશ્વનાથન

d)

ડૉ. શ્રીમન્નારાયણ

8.

સૌ પ્રથમ અલગ રાજ્યની રચના ક્યારે કરવામાં આવી ?

a)

ઇ.સ. 1953

b)

ઇ.સ. 1955

c)

ઇ.સ. 1948

d)

ઇ.સ. 1950

9.

કયા વર્ષ દરમિયાન ભારતના કારગિલ વિસ્તારમાં પાકિસ્તાની સૈનિકો ઘૂસી આવ્યા હતા ?

a)

ઇ.સ. 2000

b)

ઇ.સ. 1998

c)

ઇ.સ. 1999

d)

ઇ.સ. 2002

10.

સૌ પ્રથમ રાજ્યોની પુન:રચના કરી કેટલાં રાજ્યો અને કેંદ્રશાસિત પ્રદેશો કરવામાં આવ્યા ?

a)

14 અને 6

b)

16 અને 6

c)

20 અને 6

d)

15 અને 4