NEW
Font size
WorksheetsCrack exam (dhulkot yuva)
Total questions: 10
Worksheet time: 5mins
લોથલ ક્યાં આવેલું છે
આણંદ જિલ્લામાં
ભાવનગર જિલ્લામાં
ગાંધીનગર જિલ્લામાં
અમદાવાદ જિલ્લામાં
અશોક નો શિલાલેખ ક્યાં આવેલો છે?
આબુ
પાલીતાણા
સિહોર
ગિરનાર
રુદ્રદામાનો શિલાલેખ ક્યાં આવેલો છે?
ગિરનાર
પાલીતાણા
અંબાજી
ખંભાત
મહંમદ ગજનીએ સોમનાથ લૂંટ્યું ત્યારે ગુજરાત માં કોનું શાસન હતું?
કર્ણદેવ સોલંકી
ભીમદેવ પહેલો
મીનળ દેવી
સિદ્ધરાજ જયસિંહ
મોઢેરા નું સૂર્ય મંદિર કોણે બંધાવ્યું?
ભીમદેવ સોલંકી
કર્ણદેવ સોલંકી
વિશલદેવ વાઘેલા
કર્ણદેવ વાઘેલા
કર્ણાવતી સૌપ્રથવાર કોણે વસાવ્યું?
અહમદ શાહ
કર્ણદેવ પહેલો
કર્ણદેવ વાઘેલા
કર્ણદેવ સોલંકી
અમદાવાદ સૌ પ્રથમ કોણે વસાવ્યું?
કર્ણદેવ સોલંકી
કર્ણદેવ પહેલા એ
કર્ણદેવ વાઘેલા
અહમદશાહ બાદશાહ
ગુજરાત નો અશોક તરીકે કોણ પ્રસિદ્ધ છે?
સિદ્ધરાજ જયસિંહ
કુમારપાળ
કર્ણદેવ વાઘેલા
ભીમદેવ સોલંકી
અમદાવાદ નું કાંકરિયા તળાવ કોણે બંધાવ્યું હતું?
અહમદ શાહ
મહમદ બેગડાએ
અલાઉદ્દીન ખીલજી
કુતુબુદિન અહમદશાહ
જૂનાગઢ અને ચાંપાનેર નો કીલ્લો કોણે જીત્યો હતો?
મહમદ ઘોરી
મહમદ બેગડા
મહંમદ ગજની
અહમદશાહ
