NEW
Font size
WorksheetsGeneral
Total questions: 20
Worksheet time: 10mins
સ્વમિનારાયાણ ભગવાન ને પ્રથમ પત્ર કોને લખ્યો હતો ?
ગોપાળયોગી
સુખાનંદસ્વામી
રામાનંદસ્વામી
મુક્તાનંદસ્વામી
સંપ્રદાય નો સૌપ્રથમ ગ્રંથ કોને લખ્યો ?
રામાનંદ સ્વામી
નિષ્કુળાનંદ સ્વામી
મુક્તાનંદ સ્વામી
સહજાનંદ સ્વામી
"હવે મારા વ્હાલાને નહિ રે વિસારુ .." આ પદના રચયિતા કોન છે ?
મુક્તાનંદ સ્વામી
બ્રહ્માનંદ સ્વામી
નિષ્કુળાનંદ સ્વામી
પ્રેમાનંદ સ્વામી
આ ચિત્ર કયા મંદિર નું છે ?
બાવળા
ધોલેરા
ધોળકા
કાલુપુર
ભક્તિમાતાએ ઘનશ્યામ ને પારણીયા માં શયન ક્યારે કરાવ્યું ?
જન્મથી ત્રીજા મહિનાના પ્રારંભમાં
જન્મથી બીજા મહિનાના અંતમાં
જન્મથી બત્રીસમાં દિવસે
જન્મથી પાત્રીસમાં દિવસે
રામાનંદસ્વામી નો જન્મ કયા સમયે થયો હતો ?
રાત્રે
સાંજે
સવારે
બપોરે
ધર્મદેવ અને ભક્તિમાતા છપૈયાથી કુટુંબ સહિત અયોધ્યામાં રહેવા ગયા ત્યારે ઘનશ્યામ મહારાજની ઉંમર કેટલી હતી ?
અઢાર માસ
બે વર્ષ
પાંચ વર્ષ
ત્રણ વર્ષ
સ્વામિનારાયણ ભગવાનનું નીલકંઠ નામ કોણે પાડયું ?
પુલહાશ્રમવાસી
લોજવાસી
ગોપળયોગી
માર્કંડેયમુની
સ્વામીનારાયણ ભગવાને "શિક્ષાપત્રી" કયા તારીખ વારે લખેલી છે ?
૧૨-૦૨-૧૭૨૬, બુધવાર
૧૨-૦૨-૧૮૨૬, રવિવાર
૧૨-૦૨-૧૮૨૮, મંગળવાર
૧૨-૦૨-૧૯૨૬, શનિવાર
ઘનશ્યામ મહારાજે પોતાના માતા-પિતા ને કેટલા સમય ના અંતરે દિવ્યગતી આપી હતી ?
૪ માસ
૬ માસ
૮ માસ
૯ માસ
શ્રી હરિ એ નિર્દેશ કરેલ ભક્તિશાસ્ત્ર કયું છે ?
સત્સંગીજીવન
ભાગવત-દશમસ્કંધ
સત્સંગીભૂષણ
ભાગવત-પંચમસ્કંધ
નીલકંઠવર્ણીએ પુલહાશ્રમમાં તપની સમાપ્તિ કયા દિવસે કરી ?
રામનવમી
દેવશયની એકાદશી
પ્રબોધિની એકાદશી
દિવાળી
નીલકંઠવર્ણીને સેવકરામનું મિલન કયા માર્ગમાં થયું હતું ?
જગન્નાથપુરી - રામેશ્વર
વેંકટાદ્રિ - રામેશ્વર
વેંકટાદ્રિ - કન્યાકુમારી
ભુતપુરી - રામેશ્વર
વનવિચરનમાં નીકળેલા શ્રીહરિને સરયુ નદીના પ્રવાહમાં કયા અસુરે ફેંક્યા ?
કાળભૈરવ
કાલિદત્ત
પિબેક
કૌશિકદત્ત
બુટોલપુરનાં કયા રાજાએ નીલકંઠવર્ણીનું સન્માન કર્યુ ?
સિધ્ધવલ્લભ
દર્શનસિંહ
મહાદત્ત
સત્રધર્મા
પ્રેમાનંદસ્વામી ને નાનપણ માં કયા નામ થી બોલાવતા ?
દોસાતાઈ
દીનમણી
મુકુન્દ
નુરતાઈ
વડોદરા ની સભા કોને જીતી ?
સહજાનંદ સ્વામી
મુક્તાનંદ સ્વામી
ગોપાળાનંદ સ્વામી
નિત્યાનંદ સ્વામી
_____ માન, ઈર્ષા અને કપટ એ પરમેશ્વર તથા સંત સાથે ના રાખે તો આસુરી બુદ્ધિ ના થાય .
લોભ
દ્વેષ
મત્સર
ક્રોધ
દાદાખાચર ની માતા નું નામ શું હતું ?
કુંવરબાઇ
સુરબાઇ
જીવુબા
લાડુબા
આજ સખી આનંદ ની હેલી કીર્તન ના રચયિતા કોણ હતા ?
મુક્તાનંદ સ્વામી
જેરામ ભગત
બ્રહ્માનંદ સ્વામી
પ્રેમાનંદ સ્વામી
