wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

૭ મૌર્ય યુગ : ચંદ્રગુપ્ત અને સમ્રાટ અશોક

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.

મૌર્ય વંશની જાણકારી મેળવવા ક્યા સ્ત્રોત નો સમાવેશ થતો નથી ?

a)

અર્થશાસ્ત્રનો

b)

ઇન્ડિકા નો

c)

મેઘદૂતનો

d)

મુદ્રા રાક્ષસ નો

2.

ચાણક્ય કયા ગોત્રના હતા ?

a)

ભારદ્વાજ

b)

કૌટિલ્ય

c)

વરૂણ

d)

અત્રી

3.

ચંદ્રગુપ્ત મૌર્યના દરબારમાં ક્યો ગ્રીક રાજદુત આવ્યો હતો ?

a)

નિકેતર

b)

સિકંદર

c)

મેગે સ્થનિસ

d)

યુઆંન સ્વાંગ

4.

ચાણક્ય ક્યાં વિષયમાં નિપુણ હતા ?

a)

અર્થશાસ્ત્ર

b)

તર્કશાસ્ત્ર

c)

સમાજશાસ્ત્ર

d)

માનસશાસ્ત્ર

5.

મૌર્ય વંશના અંતિમ શાસક કોણ હતો ?

a)

સંપ્રતીઓ

b)

બૃહ દ્રથ

c)

જૈલોક

d)

કુણાલ

6.

ચંદ્રગુપ્ત ના અવસાન મગધની ગાદીએ કોણ આવ્યો હ તું ?

a)

કુણાલ

b)

દશરથ

c)

દેવવર્મા

d)

બિંદુસાર

7.

ગુજરાતના અશોકનો શિલાલેખ કયા જીલ્લામાં આવેલો છે ?

a)

અમરેલી

b)

જુનાગઢ

c)

સુરેન્દ્રનગર

d)

રાજકોટ

8.

અશોક ના પિતા નું નામ શું હતું ?

a)

બીબી સાર

b)

બિંદુસાર

c)

ચંદ્રગુપ્ત મૌર્ય

d)

અજાતશત્રુ

9.

જૂનાગઢમાં પુષ્પા ગુપ્તે કયા તળાવનું નિર્માણ કરાવ્યું હતું ?

a)

મલાવ તળાવ

b)

સુદર્શન તળાવ

c)

સહસ્ત્રલિંગ તળાવ

d)

મુનસર તળાવ

10.

અશોકે ક્યાં બૌદ્ધ સાધુ ના ઉપદેશથી બૌદ્ધ શાસ્ત્રો નું શરણું લીધું ?

a)

ગૌતમ બુદ્ધ

b)

ઉપગુપ્ત

c)

આનંદ

d)

મોગલી પૂત